Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત સરકારે બે વર્ષમાં 76054 કરોડની બજાર લોન લીધી

રાજ્ય સરકારે વિધાનસભામાં રજૂ કર્યો આંકડો : કેન્દ્ર પાસેથી GST વળતર પેટે 1672.35 કરોડ લેવાના બાકી

dharmendravaghela by dharmendravaghela
2024-02-22 11:47:02
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં વિકાસના નામે રાજ્ય સરકાર દેવું કરે છે અને બજાર લોન પણ લેતી હોય છે. ભારતીય રીઝર્વ બેન્ક સરકારના બેન્કર તરીકેનું કામ કરે છે. રાજ્ય સરકારે નક્કી કરેલી મર્યાદામાં છેલ્લા બે વર્ષમાં 76054 કરોડની બજાર લોન લીધી છે.
વિધાનસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે 2021-22ના વર્ષમાં રાજ્ય સરકારે 31054 કરોડની બજાર લોન બે થી 10 વર્ષની મુદ્દત માટે લીધી હતી જેમાં લોનનો વ્યાજદર 5.27 ટકાથી 7.29 ટકા છે, જ્યારે 2022-23માં સરકારે બે થી 13 વર્ષ માટે 45000 કરોડની બજાર લોન લીધી હતી અને તેમાં 7.35 ટકાથી 7.82 ટકાનો વ્યાજદર છે. મંત્રીએ જણાવ્યું હતું કે વિકાસના કામો અને બીજી જરૂરિયાતો હોવાથી કાયદા અનુસાર નક્કી કરેલી મર્યાદામાં દેવું કરી રાજ્યના વિકાસદરમાં વૃદ્ધિ કરવા બજાર લોન લેવામાં આવે છે. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા જરૂરિયાત પ્રમાણે બજાર લોન ઓક્શન પ્રક્રિયા મારફતે રાજ્ય સરકારને મેળવી આપે છે.
કેન્દ્ર સરકાર પાસેથી વેરા પૈકી લેવાની થતી રકમ અંગેના પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર પાસેથી જીએસટી વળતર પેટે 1672.35 કરોડ લેવાના બાકી નીકળે છે. આ રકમ માટે એકાઉન્ટન્ટ જનરલ દ્વારા આવકનું ઓડીટ પ્રમાણપત્ર સમયસર મળે તે માટે સંકલન કરવામાં આવ્યું છે, એટલું જ નહીં, રાજ્યના નાણાં વિભાગ દ્વારા કેન્દ્રીય નાણા મંત્રાલયને જણાવવામાં આવ્યું છે.

Tags: bazar loan taken by government of gujarat
Previous Post

ભારતીય સેનાએ 500 લોકોને મોતના મુખમાંથી બચાવ્યા

Next Post

વલસાડ : નેશનલ હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારતા 2 ના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
વલસાડ : નેશનલ હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારતા 2 ના મોત

વલસાડ : નેશનલ હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારતા 2 ના મોત

બિહારના નિવૃત IAS ઓફિસર પર તપાસ એજન્સીઓ ત્રાટકી

બિહારના નિવૃત IAS ઓફિસર પર તપાસ એજન્સીઓ ત્રાટકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.