Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વલસાડ : નેશનલ હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારતા 2 ના મોત

ટેન્કરમાં જ્વલનશીલ પદાર્થ હોવાના પગલે આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ

dharmendravaghela by dharmendravaghela
2024-02-22 11:48:18
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વલસાડના વાઘલધારા પાસે નેશનલ હાઈવે-48 પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારતા એકાએક આગ ભભૂકી ઉઠી હતી. ટેન્કરમાં ભરેલા જ્વલનશીલ પદાર્થને લઈને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળ પરથી એક મૃતદેહ ટેન્કરમાંથી અને બીજો બહારથી મળી આવ્યો છે.
વલસાડ જિલ્લાના વાઘલધારા પાસે નેશનલ હાઈવે-48 પર બુધવારે સાંજે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયા બાદ આગ લાગી હતી. જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. ટેન્કરમાં જ્વલનશીલ પદાર્થ હોવાના પગલે આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. વાહનવ્યવહાર સલામતીના ભાગરૂપે બંધ કરાવી દીધો હતો. આગને કારણે નેશનલ હાઇવે પર કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. સમગ્ર ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. એક મૃતદેહ ટેન્કરમાંથી અને બીજો બહારથી મળી આવ્યો છે.

Tags: aagtanker accidentvasasad
Previous Post

ગુજરાત સરકારે બે વર્ષમાં 76054 કરોડની બજાર લોન લીધી

Next Post

બિહારના નિવૃત IAS ઓફિસર પર તપાસ એજન્સીઓ ત્રાટકી

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
બિહારના નિવૃત IAS ઓફિસર પર તપાસ એજન્સીઓ ત્રાટકી

બિહારના નિવૃત IAS ઓફિસર પર તપાસ એજન્સીઓ ત્રાટકી

મેડિકલની પ્રવેશ પરીક્ષા ‘નીટ’ વિદેશના ૧૪ શહેરમાં યોજાશે

મેડિકલની પ્રવેશ પરીક્ષા ‘નીટ’ વિદેશના ૧૪ શહેરમાં યોજાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.