Friday, September 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દાઉદ ઇબ્રાહિમના બનેવીની ગોળી મારીને હત્યા

ઉત્તર પ્રદેશના જલાલાબાદમાં 35 વર્ષીય નિહાલ ખાનની હત્યા

dharmendravaghela by dharmendravaghela
2024-02-23 11:34:49
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તર પ્રદેશના જલાલાબાદમાં ભત્રીજાના લગ્નના રિસેપ્શનમાં સામેલ થવા માટે આવેલા મુંબઇના 35 વર્ષીય નિહાલ ખાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. નિહાલ ખાન ડૉન દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકરનો બનેવી હતો. પરિવારના સૂત્રોએ આ જાણકારી આપી છે. નિહાલ જલાલાબાદના ચેરમેન શકીલ ખાનનો સાળો પણ હતો.
2016માં નિહાલ શકીલની ભત્રીજી સાથે ભાગી ગયો હતો. જોકે, બાદમાં બન્ને વચ્ચે સમજૂતિ થઇ ગઇ હતી. શકીલે કહ્યું, “નિહાલ 15 ફેબ્રુઆરીએ પોતાની ફ્લાઇટ મિસ કરી ગયો હતો અને રોડ માર્ગે અહીં પહોંચ્યો હતો. એવું લાગે છે કે મારો ભાઇ કામિલ હજુ પણ 2016ની ઘટનાને લઇને નિહાલથી નારાજ હતો અને બદલો લેવા માંગતો હતો.”
મહત્ત્વપૂર્ણ છે કે પાકિસ્તાનમાં સંતાયેલા ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહિમને ઝેર આપવાના સમાચાર સામે આવ્યા હતા, તેને કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ સમાચાર સામે આવ્યા બાદ પાકિસ્તાનમાં ફેસબુક, એક્સ, યુ ટ્યુબ અને ગૂગલ સર્વિસ ડાઉન થઇ ગઇ હતી. મહત્ત્વપૂર્ણ છે કે દાઉદ ઇબ્રાહિમ પહેલાથી જ કિડનીની ગંભીર બીમારી સામે ઝઝુમી રહ્યો છે.

Tags: dawood's sister in law shot deadjalalabadup
Previous Post

અમેરિકા ફરી ચંદ્ર પર : 50 વર્ષ પછી લેન્ડ કરાવ્યું અવકાશ યાન

Next Post

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન મનોહર જોશીનું નિધન

dharmendravaghela

dharmendravaghela

Related News

ભારત અને ચીન સાથે ધમકીની ભાષા વાપરવી ભારે પડશે, રશિયાની ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી!
આંતરરાષ્ટ્રીય

ભારત અને ચીન સાથે ધમકીની ભાષા વાપરવી ભારે પડશે, રશિયાની ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી!

September 19, 2025
અમેરિકાનું નાગરિકત્વ મેળવવું હવે વધુ મુશ્કેલ બનશે
આંતરરાષ્ટ્રીય

અમેરિકાનું નાગરિકત્વ મેળવવું હવે વધુ મુશ્કેલ બનશે

September 19, 2025
પહેલા ટેરિફ બોમ્બ, હવે ચાબહાર બંદરની અપાયેલી આવેલી છૂટ રદ
આંતરરાષ્ટ્રીય

પહેલા ટેરિફ બોમ્બ, હવે ચાબહાર બંદરની અપાયેલી આવેલી છૂટ રદ

September 19, 2025
Next Post
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન મનોહર જોશીનું નિધન

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન મનોહર જોશીનું નિધન

વડાપ્રધાન મોદી અડધી રાત્રે વારાણસીમાં રસ્તાઓનું નિરીક્ષણ કરવા નીકળ્યા

વડાપ્રધાન મોદી અડધી રાત્રે વારાણસીમાં રસ્તાઓનું નિરીક્ષણ કરવા નીકળ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.