Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખોદકામમાં સોનું મળ્યું છે કહીને નકલી પધરાવી દીધું…

સુરતના પરિવાર સાથે 50 લાખ રૂપિયાની છેતરપિંડી

dharmendravaghela by dharmendravaghela
2024-02-26 11:29:39
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પરિવારને સોનાન દાગીના મળ્યા હોવાનું જણાવી રૂપિયા 50 લાખ લઈ નકલી દાગીના પધરાવી દેતા પરિવારજનોએ પલસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
વલસાડ ખાતે રહેતા ઉર્વીશભાઈ પ્રકાશભાઈ દેસાઈને ગઠીયાઓએ સસ્તામાં સોનું આપવાની લાલચ આપી બોલાવ્યા હતા ત્યારે ઉર્વીશભાઈ દેસાઈ સોનીની ગીની અને સસ્તો સોનાનો હાર ખરીદવાની લ્હાયમાં પલસાણા તાલુકાના કારેલી ગામે પહોંચ્યા હતા. જ્યાં એક ટોળકીએ ખોદકામ દરમ્યાન મળેલ સોનું આપવાની ગઠીયાએ લાલચ આપી હતી. જે સોનાના દાગીનાં લેવા માટે પરિવારને બોલાવ્યો હતો. જે બાદ પરિવાર સાથે 50 લાખ રૂપિયા લઈ નકલી દાગીના પધરાવી દીધા હતા.
ઉર્વીશભાઈ દેસાઈ દ્વારા સોનાની ચકાસણી કરતા ઠગ ટોળકી ડુપ્લિકેટ સોનું પધરાવ્યું હોવાની જાણ પરિવારજનોને થતા પરિવારજનો દ્વારા ઠગ ટોળકીનાં પ્રહલાદ ઝંડાવાળા વિરૂદ્ધ પલસાણા પોલીસ મથકે ગુનો નોંધી પ્રહલાદ ઝંડાવાળાની ધરપકડ કરી હતી. પ્રદલાદ ઝંડાવાળાની પૂછપરછ કરતા તેણે આ સમગ્ર છેંતપીંડી પાછળ વડોદરાનાં કલ્યાણ નગર ખાતે રહેતો પ્રભુ ગુલશનભાઈ સોલંકી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા મુખ્ય આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Tags: cheatingduplicate gold rs.50 lackpalasanasurat
Previous Post

બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ બદલ થનાર સજાનું કોષ્ટક જાહેર

Next Post

ખેડૂત આંદોલન : આજે SKMની ટ્રેક્ટર રેલી

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ખેડૂત આંદોલન : આજે SKMની ટ્રેક્ટર રેલી

ખેડૂત આંદોલન : આજે SKMની ટ્રેક્ટર રેલી

નવ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનું વડા પ્રધાન દ્વારા ખાતમુહૂર્ત

નવ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનું વડા પ્રધાન દ્વારા ખાતમુહૂર્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.