Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખેડૂત આંદોલન : આજે SKMની ટ્રેક્ટર રેલી

પંઢેરે કેન્દ્ર સાથે વાતચીતનો સંકેત આપ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-02-26 11:34:12
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આજે સોમવારે ખેડૂતોના આંદોલનનો 14મો દિવસ છે. ખેડૂતોએ 29મી ફેબ્રુઆરી સુધી દિલ્હી કૂચ કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. જો કે, તેઓ પંજાબ-હરિયાણાની શંભુ અને ખનૌરી બોર્ડર પર રોકાયેલા છે. સોમવારે સંયુક્ત કિસાન મોરચા (SKM) ખેડૂતોના સમર્થનમાં દેશભરમાં ટ્રેક્ટર રેલી કાઢશે. આંદોલનમાં જોડાયેલા ખેડૂતો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)ના પૂતળા દહન કરશે.
અગાઉ, રવિવારે (25 ફેબ્રુઆરી) ખેડૂતોએ કેન્દ્ર સાથે વાતચીત કરવાનો સંકેત આપ્યો હતો. કિસાન મજદૂર મોરચા (KMM) ના સંયોજક સરવન પંઢેરે શંભુ બોર્ડર પર કહ્યું, “સરકાર સરહદ ખોલવી અને ઇન્ટરનેટ શરુ કરવા માટે કામ કરી રહી છે. હવે આ વાતાવરણમાં યોગ્ય વાતચીત થઈ શકે છે. સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય)ના પ્રમુખ જગજીત ડલ્લેવાલે કહ્યું કે ખેડૂતોને ગોળી મારનારાઓ સામે સરકારે કાર્યવાહી કરવી જોઈએ. જેઓ પંજાબમાં ઘૂસી ગયા અને ખેડૂતોને હટાવવા, માર માર્યો અને ટ્રેક્ટરની તોડફોડ કરનાર સામે પણ કાર્યવાહી થવી જોઈએ.

Tags: indiakisan protesttractor rally
Previous Post

ખોદકામમાં સોનું મળ્યું છે કહીને નકલી પધરાવી દીધું…

Next Post

નવ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનું વડા પ્રધાન દ્વારા ખાતમુહૂર્ત

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
નવ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનું વડા પ્રધાન દ્વારા ખાતમુહૂર્ત

નવ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનું વડા પ્રધાન દ્વારા ખાતમુહૂર્ત

ભોંયરામાં પૂજા ચાલુ રહેશે કે બંધ ?

ભોંયરામાં પૂજા ચાલુ રહેશે કે બંધ ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.