Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

EDના સવાલોનો જવાબ આપવા તૈયાર કેજરીવાલ

તપાસ એજન્સી પાસે 12 માર્ચ પછીની માંગી તારીખ : ED સાત વખત પાઠવી ચુકી છે સમન્સ

dharmendravaghela by dharmendravaghela
2024-03-04 11:40:36
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને EDએ આઠ વખત સમન્સ મોકલ્યું હતું, તેમણે આજે હાજર થવા કહ્યું હતું. જોકે, કેજરીવાલે EDના સમન્સનો જવાબ આપ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે સમન્સ ગેરકાયદેસર છે પરંતુ છતા પણ તે જવાબ આપવા માટે તૈયાર છે. અરવિંદ કેજરીવાલે તપાસ એજન્સીને 12 માર્ચ પછીની તારીખ માંગી છે, તે બાદ કેજરીવાલ વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણીમાં સામેલ થશે.
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી છે. દિલ્હીની આપ સરકાર દ્વારા લાવવામાં આવેલી નવી લિકર પોલીસી કેજરીવાલ સરકાર માટે માથાનો દુખાવો બની ગઇ છે. લિકર નીતિને લઇને આરોપ છે કે તેનાથી કેટલાક ખાસ લોકોને લાભ મળ્યો છે, તે બાદ આમ આદમી પાર્ટીની સરકારે આ નીતિને પરત લઇ લીધી હતી. નવી લિકર નીતિ વિરૂદ્ધ કથિત ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર લેવડ દેવડને લઇને CBI અને EDએ કેસ નોંધ્યો છે.
આ મામલે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અને કેટલાક અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ED સાત વખત સમન્સ પાઠવી ચુકી છે પરંતુ સાતે વખત કેજરીવાલ તપાસ એજન્સી સામે હાજર તયા નથી. કેજરીવાલ ભાજપ પર ચૂંટણી પહેલા તપાસ એજન્સી ED દ્વારા તેમણે પ્રચાર કરતા રોકવાનો પ્રયાસનો આરોપ લગાવતા રહ્યાં છે. કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે તેમની ધરપકડ બાદ ભાજપ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને જોડી તોડીને દિલ્હીમાં નવી સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, ભાજપે કેજરીવાલ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે.

Tags: delhiedkejarival ready ti answer
Previous Post

પડોશીએ હત્યા કરી : 63 કલાકે મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળ્યો

Next Post

HCના જજ ગંગોપાધ્યાય આજે પદ પરથી રાજીનામું આપશે

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
HCના જજ ગંગોપાધ્યાય આજે પદ પરથી રાજીનામું આપશે

HCના જજ ગંગોપાધ્યાય આજે પદ પરથી રાજીનામું આપશે

વડોદરા SOGએ તુષાર આંરોઠેની 1.39 કરોડની રકમ સાથે કરી અટકાયત

વડોદરા SOGએ તુષાર આંરોઠેની 1.39 કરોડની રકમ સાથે કરી અટકાયત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.