Sunday, January 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જ્ઞાનવાપીના તળગૃહની જર્જરિત છતને રિપેર કરવા માટે કોર્ટમાં અરજી

તળગૃહ ઉપરની છત પર કોઈને જતા રોકવાની પણ માંગ કરવામાં આવી

dharmendravaghela by dharmendravaghela
2024-03-05 12:03:15
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વારાણસી જ્ઞાનવાપી કેસમાં તળગૃહના સમારકામની માગણી કરતી અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. શ્રીકાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી અધિકારીએ જ્ઞાનવાપીના તળગૃહના સમારકામ માટે કોર્ટમાં અરજી કરી છે. વ્યાસજીના ભોંયરાનું સમારકામ કરવા કોર્ટમાં માંગણી કરવામાં આવી છે.
આ અરજી જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં દાખલ કરવામાં આવી છે, જેમાં વ્યાસજીના તળગૃહ ઉપરની છત પર કોઈને જતા રોકવાની પણ માંગ કરવામાં આવી છે. શ્રીકાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી વિશ્વભૂષણ વતી એડવોકેટ રવિકુમાર પાંડેએ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ કેસની આગામી સુનાવણી 19 માર્ચે થશે.
કાશી વિદ્વત પરિષદે વ્યાસજી કા તહેખાનાને નવું નામ નામ આપ્યું હતું. આ ભોંયરું હવે તળગૃહ કે તાલગૃહ તરીકે ઓળખાય છે. વાસ્તવમાં આ જગ્યા લાંબા સમયથી બંધ હતી, તાજેતરમાં જ કોર્ટના આદેશ બાદ પૂજા માટે ખોલવામાં આવી છે. હવે તેના સમારકામ માટે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ પહેલા હિન્દુ પક્ષ તરફથી જિલ્લા કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં વ્યાસજીના ભોંયરાની છતથી ઢંકાયેલી મસ્જિદના ભાગ પર પ્રવેશને રોકવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત ભોંયરાની છત પર નમાઝ પઢવા પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી હતી. તેની અરજીમાં હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે છતનો ભાગ જર્જરિત છે કારણ કે તે 500 વર્ષ જૂનો છે. હિંદુ પક્ષે પણ કોર્ટ પાસે સમારકામની માંગણી કરી છે.

Tags: gyanvapi casesupreme courtvyas basement reparing application
Previous Post

PM મોદીએ પાકિસ્તાનના વડા પ્રધાન બનવા બદલ શાહબાઝ શરીફ અભિનંદન પાઠવ્યા

Next Post

રશિયા ભારત પર થયું ગદગદ

dharmendravaghela

dharmendravaghela

Related News

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

ભટિન્ડા નજીક ડીવાઈડર સાથે કાર અથડાતા પાંચ લોકોના મોત

January 17, 2026
દસ કરોડ આપો નહીંતર પરિણામ ભોગવો પંજાબી ગાયકને લોરેન્સ ગેંગની ધમકી
તાજા સમાચાર

દસ કરોડ આપો નહીંતર પરિણામ ભોગવો પંજાબી ગાયકને લોરેન્સ ગેંગની ધમકી

January 17, 2026
ગ્રીનલેન્ડ મામલે અમેરિકાને સાથ આપો અથવા ઊંચા ટેરિફ માટે તૈયાર રહો
આંતરરાષ્ટ્રીય

ગ્રીનલેન્ડ મામલે અમેરિકાને સાથ આપો અથવા ઊંચા ટેરિફ માટે તૈયાર રહો

January 17, 2026
Next Post
રશિયા ભારત પર થયું ગદગદ

રશિયા ભારત પર થયું ગદગદ

ભાવનગરના આનંદનગર વિસ્તારમાંથી ગેરકેયાદે બાંધકામ અને દબાણો દુર કરાયા

ભાવનગરના આનંદનગર વિસ્તારમાંથી ગેરકેયાદે બાંધકામ અને દબાણો દુર કરાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.