Saturday, September 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

CAA : નાગરિકત્વની અરજી માટે પોર્ટલ ખૂલ્યું

9માંથી કોઈ એક દસ્તાવેજ જોઈશે

dharmendravaghela by dharmendravaghela
2024-03-13 12:02:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી સીએએ લાગુ કરાયા પછી કેન્દ્ર સરકારે અરજી કરવા વેબ પોર્ટલ indiancitizenshiponline.nic.in લોન્ચ કર્યું છે. તેમાં 31 ડિસેમ્બર, 2014 પહેલાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફ્ઘાનિસ્તાનતી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી મળીને 6 લઘુમતી સમાજના પ્રવાસીઓ નાગરિકત્વ મેળવવા માટે અરજી કરી શકશે.
પોર્ટલ પર કેટલાક સવાલોના જવાબો અને 50 રૂપિયાની ફી ભરવાની રહેશે. ત્યાર પછી અરજી મળશે. અરજીની સાથે સંબંધિત દેશના 9 પૈકી કોઈ એક દસ્તાવેજની નકલ અપલોડ કરવાની રહેશે. પછી પ્રિન્ટ લઈને નિશ્ચિત અધિકારી પાસે જવાનું રહેશે. ત્યાં દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવશે. ભારત આવવા માટે જરૂરી એવા 20 પ્રકારના દસ્તાવેજમાંથી કોઈ એક રજૂ કરવો પડશે.

CAAનો ભારતીય મુસ્લીમો સાથે કોઈ સંબંધ નથી

ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે સીએએને ભારતીય મુસ્લીમો સાથે નિસબત નથી. તેમની પાસે હિંદુઓ જેવા જ અધિકારો છે. આ કાયદો ઘૂસણખોરોના દેશનિકાલ સાથે પણ સંબંધિત નથી. બંધારણની છઠ્ઠી યાદી હેઠળ પૂર્વોત્તરના સંરક્ષિત આદિવાસી વિસ્તારોમાં આ કાયદો લાગુ નહીં થાય. આ વિસ્તારોમાં ઇનર લાઇન પરમિટ લેવી પડે છે. તેમાં અરુણાચલ, નાગાલૅન્ડ, મિઝોરમ, મણિપુર સમાવિષ્ટ છે.

Tags: CAA portal launchindia
Previous Post

હરિયાણાની નવી સરકારનો આજે ફ્લોર ટેસ્ટ : CM સૈનીએ બહુમતીનો દાવો કર્યો

Next Post

પોખરણમાં ‘ત્રિશક્તિ’નું શક્તિપ્રદર્શન

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ખેડૂતવાસમાં બંધ ઘરમાં ધોળા દિવસે હાથફેરો કરનાર તસ્કર પાડોશી નીકળ્યો

September 5, 2025
તાજા સમાચાર

પાલિતાણા નજીક વિસર્જન માટે જતા ભાવિકોને નડ્યો અકસ્માત, એક મહિલાનું મોત

September 5, 2025
પંજાબમાં ભયાનક પૂરથી ચોતરફ વિનાશના દ્રશ્યો
તાજા સમાચાર

પંજાબમાં ભયાનક પૂરથી ચોતરફ વિનાશના દ્રશ્યો

September 4, 2025
Next Post
પોખરણમાં ‘ત્રિશક્તિ’નું શક્તિપ્રદર્શન

પોખરણમાં ‘ત્રિશક્તિ’નું શક્તિપ્રદર્શન

ભાવનગર હોમગાર્ડઝ યુનિટના મહિલા અધિકારી જાગૃતિબેન હિરાણીનું અવસાન

ભાવનગર હોમગાર્ડઝ યુનિટના મહિલા અધિકારી જાગૃતિબેન હિરાણીનું અવસાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.