Friday, January 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચૈતર સાથે રોહિંગ્યા ફરતા હોવાના મારી પાસે ફોટા છે : મનસુખ વસાવા

ચર્ચાસ્પદ ભરૂચ બેઠક પર ભાજપે 7મીવાર સાંસદ મનસુખ વસાવાને મેદાનમાં ઊતર્યા છે

dharmendravaghela by dharmendravaghela
2024-03-19 11:34:04
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

લોકસભા 2024ની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યાં છે. ત્યારે રાજ્યમાં ખૂબ જ ચર્ચાસ્પદ ભરૂચ બેઠક પર ભાજપે 7મીવાર સાંસદ મનસુખ વસાવાને મેદાનમાં ઊતર્યા છે. તેમની સામે ‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવાને I.N.D.I.A ગઠબંધનમાંથી ઉતાર્યા છે. ત્યારે ચૂંટણીપ્રચાર દરમીયાન મનસુખ વસાવાએ જાહેરમાં એવું નિવેદન આપ્યું કે, ચૈતર સાથે રોહિંગ્યા લોકો ફરે છે, ધ્યાન રાખજો.
આ નિવેદને ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે. તો ચૈતર વસાવાની ડેડિયાપાડા વિધાનસભા બેઠક પર જીત પર કહ્યું કે, તેને મહેશ વસાવાની પીઠમાં ખંજર ભોંકીને ચૂંટણી જીતી છે. તો મનસુખ વસાવાના આક્ષેપોનો જવાબ આપતા ચૈતર વસાવાએ કહ્યું કે, મારી સાથે પ્રચારમાં ભરૂચ કોંગ્રેસના મુસ્લિમ આગેવાનો ફરે છે એટલે એમને ટાંકીને જ તેમણે આવું નિવેદન કર્યું છે. મનસુખભાઈ પુરાવા આપે આમાંથી રોહિંગ્યા કોણ છે. તેઓને રોહિંગ્યા કહી મનસુખ વસાવાએ મુસ્લિમ સમાજનું અપમાન કર્યું છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ચૂંટણી પ્રચાર દરમિયાન નિવેદન આપ્યું હતું કે, આપણી સરહદો પહેલાં સુરક્ષિત નહોતી. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનની બોર્ડર પરથી ઘૂસણખોરો ઘૂસી જતા હતા. ચૈતર વસાવા સાથે પશ્વિમ બંગાળમાંથી આવતા રોહિંગ્યા ફરે છે, મારી પાસે ફોટા પણ છે એટલે બધા ચેતજો. રોહિંગ્યા લોકો પશ્વિમ બંગાળમાંથી દિલ્હી, પંજાબ થઈ ગુજરાતના ભરૂચ, વાલિયા, ઝઘડિયા, જંબુસર અને ડેડિયાપાડામાં ફરી રહ્યાં છે, એટલે બધા સાવધાન રેહજો.

Tags: Bharuchmansukh vasava about chaitar vasava
Previous Post

વિદેશી વિદ્યાર્થી પર હુમલા મામલે હાઈકોર્ટે સુઓમોટો લેવાનો કર્યો ઈનકાર

Next Post

પાટીદાર સમાજની દીકરીઓ વિરુદ્ધ નિવેદન બાદ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનનું એરસ્પેસ બંધ થતા એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સની અનેક ફ્લાઈટ્સ રદ
તાજા સમાચાર

ઈરાનનું એરસ્પેસ બંધ થતા એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સની અનેક ફ્લાઈટ્સ રદ

January 15, 2026
ભોપાલમાં ટ્રેક્ટર અને લોડીંગ વાહન વચ્ચે અકસ્માતમાં પાંચ લોકોના મોત
તાજા સમાચાર

ભોપાલમાં ટ્રેક્ટર અને લોડીંગ વાહન વચ્ચે અકસ્માતમાં પાંચ લોકોના મોત

January 15, 2026
ગ્રીનલેન્ડને અમેરિકાથી બચાવવા NATOના છ દેશ સજ્જ
આંતરરાષ્ટ્રીય

ગ્રીનલેન્ડને અમેરિકાથી બચાવવા NATOના છ દેશ સજ્જ

January 15, 2026
Next Post
પાટીદાર સમાજની દીકરીઓ વિરુદ્ધ નિવેદન બાદ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ

પાટીદાર સમાજની દીકરીઓ વિરુદ્ધ નિવેદન બાદ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ

આઝમ ખાનને 7 વર્ષ જેલની સજા : કોર્ટે 5 લાખનો દંડ પણ ફટકાર્યો;

આઝમ ખાનને 7 વર્ષ જેલની સજા : કોર્ટે 5 લાખનો દંડ પણ ફટકાર્યો;

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.