Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રોહિંગ્યા શરણાર્થીઓને ભારતમાં વસવાટનો અધિકાર નહી અપાય : કેન્દ્ર

સુપ્રીમ સમક્ષ થયેલી રીટ સંદર્ભમાં જવાબ : ભારતે રાષ્ટ્રસંઘના શરણાર્થી ચાર્ટરને સ્વીકાર્યુ નથી

dharmendravaghela by dharmendravaghela
2024-03-20 12:23:02
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેન્દ્ર સરકારે એક મહત્વના વિધાનમાં જાહેર કર્યુ છે કે મ્યાનમારમાંથી ભારતમાં ઘુસેલા રોહિંગ્યા શરણાર્થીઓને ભારતમાં કાયમી રીતે રહેવાની મંજુરી અપાશે નહી. જો કે સરકારે અન્ય રજુઆતમાં સીએએ વિવાદમાં આકરુ વલણ અપનાવતા કહ્યું કે, ભારતમાં જેઓ શરણાર્થી તરીકે દાખલ થયા છે તે અંગેની સરકારની પોલીસી, નીતિ અને સંસદના જે ધારાકીય અધિકારો છે તેમાં સુપ્રીમ કોર્ટે કોઈ દરમ્યાનગીરી કરી શકે નહી.
અગાઉના સર્વોચ્ચ અદાલતના જ અનેક ચુકાદાઓને ટાંકીને સરકારે સર્વોચ્ચ અદાલતમાં રજુઆત કરતા જણાવ્યું કે, બંધારણની કલમ 21 મુજબ વિદેશીઓને ભારતમાં જીવન અને સ્વતંત્રતાનો અધિકાર અપાયો છે. પરંતુ તમામને આ દેશમાં રહેવાનો કે સેટલ થવાનો અધિકાર અપાયો નથી. આ પ્રકારના હકક ફકત ભારતીયને જ છે અને ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘના શરણાર્થી અંગેના કરારને સ્વીકાર્યા નથી. જેથી રોહિંગ્યાને આ કરાર હેઠળ ભારતમાં રહેવાનો હકક માંગી શકે નહી. સરકારે દેશમાં ઘુસેલા રોહિંગ્યા શરણાર્થીઓને કેમ્પમાં રાખ્યા છે. તેઓને મુક્ત કરવાની અરજી પર વિરોધ કરતા સરકારે આ વલણ અપનાવ્યું હતું.

Tags: indian government about rohingyasupreme court
Previous Post

મ્યાનમારમાં હવાઈ હુમલામાં 25 રોહિંગ્યા મુસ્લિમોના મોત

Next Post

ગુજરાતની 7 બેઠક પર કોંગ્રેસના 7 ઉમેદવારો નક્કી

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ગુજરાતની 7 બેઠક પર કોંગ્રેસના 7 ઉમેદવારો નક્કી

ગુજરાતની 7 બેઠક પર કોંગ્રેસના 7 ઉમેદવારો નક્કી

ભાવનગરના જય માળનાથ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ

ભાવનગરના જય માળનાથ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.