Wednesday, March 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કારખાનામાં ટાંકી સાફ કરવા ઉતરેલા બે શ્રમિકના ગૂંગળામણથી મોત

બે મજૂરો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

dharmendravaghela by dharmendravaghela
2024-04-05 11:40:00
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

મોરબીના ખારચિયા ગામે કારખાનામાં ટાંકી સાફ કરવા ઉતરેલા બે શ્રમિકાના ગૂંગળામણથી મોત નિપજ્યા છે. જ્યારે બે મજૂરો હાલ હોસ્પિલટમાં સારવાર હેઠળ છે. આ મામલે મોરબી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી જિલ્લાના ખારચિયા ગામ પાસે આવેલ બાયઝોનિક લાઈફ સાયન્સ નામના કારખાનામાં ગુરૂવારે ટાંકી સાફ કરવા માટે ચાર શ્રમિકો ઉતર્યા હતા. જેમાં બે મજૂરોને ગૂંગળામણથી જીવ ગુમાવ્યા પડ્યા છે. જ્યારે બે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને તપાસનો ધમધામટ શરૂ કર્યો છે.

Tags: khachariaMorabishramik mot
Previous Post

વાયુસેનાના હેલિકૉપ્ટરનું લદ્દાખમાં ઇમરજન્સી લેન્ડિંગ

Next Post

વડોદરામાં મોડીરાત્રે પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ

dharmendravaghela

dharmendravaghela

Related News

દેશની સુરક્ષા માટે અમે દરેક પગલા ઉઠાવીશું’ : નેતન્યાહૂ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી લાંબાગાળાનું યુદ્ધ નથી : નેતન્યાહુ

March 3, 2026
તાજા સમાચાર

ખામેનેઇના મોત મામલે સરકારનું મૌન તટસ્થ વલણ નહીં પરંતુ બેજવાબદારી

March 3, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

ઈરાને સમુદ્રી માર્ગ બંધ કરી જહાજો સળગાવી દેવાની ધમકી આપતા ભારતની ચિંતા વધી

March 3, 2026
Next Post
વડોદરામાં મોડીરાત્રે પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ

વડોદરામાં મોડીરાત્રે પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ

કૉંગ્રેસે 2022માં હારેલા 3 ઉમેદવારોને લોકસભામાં ઉતાર્યા

કૉંગ્રેસે 2022માં હારેલા 3 ઉમેદવારોને લોકસભામાં ઉતાર્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.