Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાજપ પાસે કોઈ વોશિંગ મશીન નથી, AAP સાંસદ સંજય સિંહને જામીન મળ્યા જ ને

રાજનાથ સિંહે એજન્સીઓનો દુરુપયોગ કરવાના વિપક્ષના આરોપનો જવાબ આપ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-04-12 12:01:59
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રક્ષા મંત્રી રાજનાથ સિંહે એજન્સીઓનો દુરુપયોગ કરવાના વિપક્ષના આરોપનો જવાબ આપ્યો છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે અદાલતે AAPના બધા જ નેતાઓને રાહત કેમ ના આપી. વિપક્ષ સતત કેન્દ્રની ભાજપ સરકાર પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની ધરપકડ કરવા એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવી રહ્યો છે.
એક ઈન્ટરવ્યુમાં રાજનાથ સિંહે વિપક્ષ પર દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું, “જો એ સ્વીકારી લેવામાં આવે કે અમારી સરકારના કારણે અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા, પરંતુ તેમને રાહત કેમ નથી મળી રહી? શું અમે કોર્ટ પર પણ નિયંત્રણ મેળવી લીધું છે? આ લોકો શું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે?”
રાજનાથ સિંહે કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, સીબીઆઈ અને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પોતાનું કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જો વિપક્ષને લાગે છે કે તેમના નેતાઓને પાયાવિહોણા આરોપોમાં જેલમાં મોકલવામાં આવી રહ્યા છે, તો તેમને કોર્ટમાંથી રક્ષણ મળી શકે છે. રાજનાથ સિંહે કહ્યું કે જો AAP નેતા સંજય સિંહને જામીન મળી શકે છે તો અન્ય નેતાઓને કેમ નહીં?

Tags: bjpindiarajnathsinghsanjaysingh bail
Previous Post

માલદીવ ઘૂંટણિયે : પ્રવાસીઓને આકર્ષવા ભારતના મુખ્ય શહેરોમાં રોડ શો કરશે

Next Post

હમાસની કેદમાં રહેલા બંધકોમાં 40નાં મોતથી યુદ્ધવિરામ ટલ્લે

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ઇઝરાયલ, હમાસ યુદ્ધવિરામ માટે તૈયાર પરંતુ ……

હમાસની કેદમાં રહેલા બંધકોમાં 40નાં મોતથી યુદ્ધવિરામ ટલ્લે

60 ફૂટ ઊંડા દરિયામાં મતદાન પ્રક્રિયાનું નિદર્શન : મતદારોને જાગૃત કરવા અનોખી પહેલ

60 ફૂટ ઊંડા દરિયામાં મતદાન પ્રક્રિયાનું નિદર્શન : મતદારોને જાગૃત કરવા અનોખી પહેલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.