Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

શાળામાં નમાજ પઢી શકાય નહીં: લંડન હાઈકોર્ટનો ચુકાદો

રિવાજ કે ધાર્મિક સ્વતંત્રતા શાળાના નિયમોથી વિશેષ નથી

dharmendravaghela by dharmendravaghela
2024-04-17 12:08:51
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે ઘણા વિવાદ થતા હોય છે પણ લંડનની હાઈકોર્ટે આ મુદ્દે સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. કોર્ટે એક મુસ્લિમ વિદ્યાર્થીનીએ કરેલી શાળામાં નમાજ પઢવાની અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, કોઈ પણ રીતિ રિવાજ કે ધાર્મિક સ્વતંત્રતા શાળાના નિયમોથી ઉપર નથી.
લંડનના વેમ્બલીમાં મિશેલા સ્કુલના નિયમો સામે એક મુસ્લિમ વિદ્યાર્થીનીએ કોર્ટમાં અરજી કરી હતી. તેની દલીલ હતી કે, શાળામાં તેના ધર્મની પ્રાર્થના કરવા પ્રતિબંધ છે અને તેની સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરાય છે. તેના જવાબમાં સરકારી શાળા મિશેલાએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે, ‘મુસ્લિમ વિદ્યાર્થીનીને નમાજ પઢવાની મંજુરી આપવાથી વિદ્યાર્થીઓમાં સમાવેશી દ્રષ્ટિકોણ નબળો પડવાનું જોખમ છે.’
અરજીને ફગાવતા 83 પાનાના ચુકાદામાં જજ થોમસ લિંડેને જણાવ્યું હતું કે, ‘વિદ્યાર્થીનીએ શાળામાં પ્રવેશ લીધો ત્યારે તેણે તમામ નિયમો સ્વીકાર્યા હતા. જેમાં એવું પણ જણાવાયું હતું કે, તેને ધર્મને આધારે કોઈ પ્રકારની છુટછાટ આપવામાં નહીં આવે.’ વિદ્યાર્થીનીએ આરોપ મૂકયો હતો કે, ‘શાળાના પ્રતિબંધને કારણે તેના ધાર્મિક સ્વતંત્રતાના અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ એક પ્રકારનો ભેદભાવ છે, જે ધાર્મિક લઘુમતી સમાજને અલગ હોવાનો અહેસાસ કરાવે છે. જો કે, કોર્ટે તેની દલીલને ફગાવી દીધી હતી. શાળાના સ્થાપક અને પ્રિન્સીપાલ કેથરીન બીરબલસિંહે જણાવ્યું હતું કે, ‘આ ચુકાદો દરેક શાળાની જીત છે.

Tags: judgemanelondon high courtno namaz in schoolUK
Previous Post

હવે 250 કીમીથી અધિકની સ્પીડ સાથેની સ્વદેશી બુલેટ ટ્રેન દોડશે

Next Post

સ્તન કેન્સરથી 2040 સુધીમાં 10 લાખના મોત થશે: લેન્સેટ રિસર્ચનો ચિંતાજનક રિપોર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
સ્તન કેન્સરથી 2040 સુધીમાં 10 લાખના મોત થશે: લેન્સેટ રિસર્ચનો ચિંતાજનક રિપોર્ટ

સ્તન કેન્સરથી 2040 સુધીમાં 10 લાખના મોત થશે: લેન્સેટ રિસર્ચનો ચિંતાજનક રિપોર્ટ

10 થી 24 વર્ષનાં દર 3 માંથી 1 ‘વ્યસની’ : ગુજરાત સહિત 15 રાજયોમાં સર્વેનાં ચોંકાવનારા તારણો

10 થી 24 વર્ષનાં દર 3 માંથી 1 ‘વ્યસની’ : ગુજરાત સહિત 15 રાજયોમાં સર્વેનાં ચોંકાવનારા તારણો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.