Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હાઈકોર્ટે વકફ ટ્રિબ્યુનલમાં ગુનાહિત ઈતિહાસવાળા સભ્યની નિમણૂંક સામે ઉઠાવ્યાં સવાલ

સરકાર પાસે માંગ્યો જવાબ : નિમણૂંક સામે ત્રણ અરજદારો દ્વારા PIL દાખલ કરવામાં આવી હતી

dharmendravaghela by dharmendravaghela
2024-04-23 12:06:51
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુનાહિત ઇતિહાસ ધરાવતા વકફ ટ્રિબ્યુનલના ત્રીજા સભ્યની નિમણૂંકને પડકારતી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે અનવર હુસૈન શેખની નિમણૂંક અંગે રાજ્ય પાસે જવાબ માંગ્યો છે.
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી માઈની ડિવિઝન બેન્ચે રાજ્ય સરકાર અને અનવર હુસૈન શેખને પદ પરથી હટાવવા માટે કરવામાં આવેલી દલીલોનો જવાબ આપવા માટે નિર્દેશ આપ્યો હતો.
આ વર્ષની શરૂઆતમાં અનવર હુસૈન શેખને ઇસ્લામિક કાયદા અને ન્યાયશાસ્ત્રમાં તેમની કુશળતા માટે વક્ફ ટ્રિબ્યુનલના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે, આ નિમણૂંક સામે ત્રણ અરજદારો દ્વારા PIL દાખલ કરવામાં આવી હતી. PIL દાખલ કરનારાઓએ પોતે WAQFના મુતવલ્લી/ટ્રસ્ટી હોવાનો દાવો કર્યો હતો.

Tags: gujarat high courtwaqf tribunal
Previous Post

લોકસભાની 25 બેઠકોમાં 19 મહિલા સાથે કુલ 266 ઉમેદવારો મેદાનમાં

Next Post

પૂર્વ IAS પ્રદીપ શર્માની જામીન અરજી પર ગુજરાત સરકારને નોટિસ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
પૂર્વ IAS પ્રદીપ શર્માની જામીન અરજી પર ગુજરાત સરકારને નોટિસ

પૂર્વ IAS પ્રદીપ શર્માની જામીન અરજી પર ગુજરાત સરકારને નોટિસ

બર્ફીલા તળાવો ખતરનાક સાબિત થઈ શકે છે – ઈસરો

બર્ફીલા તળાવો ખતરનાક સાબિત થઈ શકે છે - ઈસરો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.