Monday, December 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિશ્વમાં 28 કરોડ લોકો ભૂખમરામાં જીવે છે

સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા સિક્યોરિટી ઈન્ફોર્મેશન નેટવર્કે ઈયુ સાથે રિપોર્ટ જાહેર કર્યો

dharmendravaghela by dharmendravaghela
2024-04-30 12:02:43
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વિશ્વભરના લોકો ગંભીર ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર વર્ષ 2023માં 28 કરોડથી વધુ લોકો ભૂખ્યા રહયા હતા. તેમના મતે, લગભગ 21.5 ટકા વસ્તીએ તીવ્ર ખાદ્ય કટોકટીનો સામનો કરવો પડ્યો હતો.
યુએનની સંસ્થા ફૂડ સિક્યુરિટી ઇન્ફોર્મેશન નેટવર્કએ યુરોપિયન યુનિયન સાથે મળીને ’ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઇસિસ’ નામનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં 59 દેશોને ગંભીર રીતે સંકટગ્રસ્ત જણાવતા ક્હ્યું કે 2022ની સરખામણીમાં પીડિતોની સંખ્યામાં 24 લાખનો વધારો થયો છે.
યુદ્ધગ્રસ્ત ગાઝામાં સૌથી વધુ લોકોએ દુકાળનો સામનો કરવો પડ્યો. ગયા વર્ષે અહીં છ લાખ લોકો ભૂખમરાનો ભોગ બન્યા હતા. આફ્રિકન દેશો કોંગો, ઇથોપિયા, સુદાન, સોમાલિયા, માલી, માલાવી, ઝામ્બિયા અને ઝિમ્બાબ્વે, પશ્ચિમ એશિયાના દેશો યમન, સીરિયા અને એશિયાના અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં સ્થિતિ વણસી રહી છે. ગૃહયુદ્ધથી લઈને દુષ્કાળ અને પૂર સુધી અહીંની સ્થિતિ ચિંતાજનક છે.39 દેશોમાં 36 લાખથી વધુ લોકો કટોકટીનો સામનો કરી રહ્યા છે.
રિપોર્ટમાં ખાદ્ય સંકટ માટે વિશ્વમાં વધી રહેલા સંઘર્ષને મુખ્યત્વે જવાબદાર ગણવામાં આવે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં શરૂ થયેલા ઈઝરાયેલ-હમાસ સંઘર્ષને કારણે સંકટ માં ઘણો વધારો થયો છે. આફ્રિકન દેશોમાં સતત ચાલતા ગૃહયુદ્ધને કારણે સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. તેનાથી આર્થિક રીતે પણ નુકસાન થાય છે. હવામાન સંબંધિત ઘટનાઓ બીજું કારણ આપવામાં આવ્યું હતું.
ગયા વર્ષે 32 દેશોમાં 3.60 કરોડ બાળકો ભૂખમરા સામે ઝઝૂમી રહ્યા હતા. પાંચ વર્ષથી ઓછી ઉંમરના આ બાળકોમાં કુપોષણનું સ્તર ગંભીર સ્તરે છે. તે જ સમયે, 2.60 કરોડ બાળકો ખોરાકની કટોકટી ના કારણે ઘણી બીમારીઓથી પીડિત છે.

Tags: 28 CR hungerfood cricis reportworld
Previous Post

પ્રાજવલ દેશ છોડી જર્મની ભાગી ગયો : એસઆઈટીની રચના કરવામાં આવી

Next Post

ગૃહમંત્રી અમિત શાહનું હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બનવાથી બચી ગયું

dharmendravaghela

dharmendravaghela

Related News

સુરતમાં પતંગ પકડવા માટે ગયેલ બાળકનું જર્જરિત દીવાલ પડવાથી મોત નીપજ્યું
તાજા સમાચાર

સુરતમાં પતંગ પકડવા માટે ગયેલ બાળકનું જર્જરિત દીવાલ પડવાથી મોત નીપજ્યું

November 29, 2025
શાંતિ અને સત્ય માટે અત્યાચારોનો અંત આવશ્યક : પીએમ મોદી
તાજા સમાચાર

શાંતિ અને સત્ય માટે અત્યાચારોનો અંત આવશ્યક : પીએમ મોદી

November 29, 2025
ભારત વિશ્વના ૫૦ દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા પ્રતિબદ્ધ : વાણિજ્ય મંત્રી
તાજા સમાચાર

ભારત વિશ્વના ૫૦ દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા પ્રતિબદ્ધ : વાણિજ્ય મંત્રી

November 29, 2025
Next Post
ગૃહમંત્રી અમિત શાહનું હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બનવાથી બચી ગયું

ગૃહમંત્રી અમિત શાહનું હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બનવાથી બચી ગયું

ચારધામની યાત્રાના ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં ઓફલાઈન યાત્રીઓનો સમાવેશ નહીં થાય

ચારધામની યાત્રાના ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં ઓફલાઈન યાત્રીઓનો સમાવેશ નહીં થાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.