Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચૂંટણી આવતા જ આવા સ્ટંટ કરવામાં આવે છે- ચન્ની

પૂંછ આતંકી હુમલા પર પંજાબના પૂર્વ મુખ્યમંત્રીએ ઉઠાવ્યા સવાલ

dharmendravaghela by dharmendravaghela
2024-05-06 11:56:11
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ચરણજીત સિંહ ચન્નીએ પૂંછમાં થયેલા આતંકી હુમલાને લઇને વિવાદિત ટિપ્પણી કરી જે બાદ રાજકારણ ગરમાયું છે. શનિવારે એરફોર્સ પર થયેલા હુમલામાં એક જવાન શહીદ થયો હતો અને ચાર અન્ય ઘાયલ થયા હતા. પંજાબના પૂર્વ મુખ્યમંત્રીએ દાવો કર્યો કે આ ઘટના ભાજપ તરફથી કરવામાં આવેલું ચૂંટણી પહેલાનું સ્ટંટ છે. લોકસભા ચૂંટણી વચ્ચે ચન્નીના આ નિવેદન બાદ ભાજપને કોંગ્રેસની ટીકા કરવાની તક મળી ગઇ છે.
જાલંધરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચન્નીએ કહ્યું, “આ સ્ટંટ છે, આતંકવાદી હુમલો નથી, તેમાં કોઇ સત્ય નથી. ભાજપ લોકોના જીવન સાથે રમી રહ્યું છે.” ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે જ્યારે પણ ચૂંટણી આવે છે તો ભાજપને ફાયદો પહોંચાડવા માટે હુમલા કરવામાં આવે છે. 2019ના પુલવામા હુમલાની તુલના કરતા કહ્યું કે, તેમાં 40 CRPFના જવાનોના જીવ ગયા હતા. “આ હુમલા વાસ્તવમાં નથી થઇ રહ્યાં પણ માત્ર ભાજપને ફાયદો પહોંચાડવા માટે છે. જ્યારે પણ ચૂંટણી આવે છે તો આવા સ્ટંટ કરવામાં આવે છે.”
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચન્નીના નિવેદનની ટીકા કરતા તેને કોંગ્રેસ પાર્ટીની માનસિકતા ગણાવી હતી. અનુરાગ ઠાકુરે કહ્યું, કોંગ્રેસ પર સેનાને મજબૂત કરવાની જગ્યાએ એક દાયકા સુધી દલાલીમાં લાગ્યા રહેવાનો આરોપ લગાવ્યો હતો. આતંકી હુમલો પૂંછના સનાઇ વિસ્તારમાં બે IAFની ગાડીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ભારતીય વાયુ સેનાના જવાન વિક્કી પહાડેનું નિધન થયું હતું જ્યારે અન્ય ચાર સૈનિક ઘાયલ થયા હતા. જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારતીય વાયુસેનાના કાફલા પર હુમલો કરનારા લશ્કર-એ-તોઇબાના ચાર આતંકીઓને તાલીમ સાજિદ જટે આપી હોવાનો ખુલાસો થયો છે.

Tags: charanjit singh channielectionPunjabquestion about terrorist attack timing
Previous Post

IS દ્વારા T20 વર્લ્ડ કપ સહિતની મોટી ઈવેન્ટ્સને નિશાન બનાવવાની ધમકી

Next Post

IPL 2024માં પ્લે ઓફની બે ટીમ નક્કી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
IPL 2024માં પ્લે ઓફની બે ટીમ નક્કી

IPL 2024માં પ્લે ઓફની બે ટીમ નક્કી

ત્રીજા તબક્કામાં આવતીકાલે 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન

ત્રીજા તબક્કામાં આવતીકાલે 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.