Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એર ઇન્ડિયા એક્સપ્રેસે સિક લીવ પર ગયેલા કર્મચારીઓને નોકરીમાંથી છુટા કર્યા

અચાનક 100થી વધુ ક્રૂ મેમ્બર્સ સિક લીવ પર જતા બે દિવસમાં 90 ફ્લાઇટને રદ કરવી પડી

dharmendravaghela by dharmendravaghela
2024-05-09 12:01:44
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

એર ઇન્ડિયા એક્સપ્રેસે સિક લીવ પર ગયેલા આશરે 25 કર્મચારીઓને ટર્મિનેટ કરી નાખ્યા છે. એર ઇન્ડિયાએ આવા કર્મચારીઓને ઓપરેશન ડિસ્ટર્બ કરવા અને નક્કી કરેલી શરતોનું ઉલ્લંઘન કરવાના દોષી માનતા સસ્પેન્ડ કરવાની નોટિસ આપી છે.
અચાનક 100થી વધુ ક્રૂ મેમ્બર્સ સિક લીવ પર જતા રહેવાને કારણે એરલાઇને બે દિવસમાં પોતાની 90 ફ્લાઇટને રદ કરવી પડી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસના સીનિયર કેબિન ક્રૂ સભ્યોએ પોતાની માંગોને લઇને હડતાળ કરી છે. મંગળવારે જ્યારે એરલાઇનની કેટલીક ફ્લાઇટ ઉડવાની હતી ત્યારે અંતિમ સમયે કેબિન ક્રૂના સભ્યોએ બીમાર હોવાની સૂચના આપતા પોતાના મોબાઇલ ફોન બંધ કરી નાખ્યા હતા.
બુધવારે એરલાઇનના CEOએ કહ્યું, “ગત સાંજથી અમારા 100થી વધુ કેબિન ક્રૂ સહયોગીઓએ પોતાની ફ્લાઇટ ઉડ્યા પહેલા અંતિમ સમયે બીમાર હોવાની સૂચના આપી છે જેને કારણે અમારા સંચાલનમાં ગંભીર સમસ્યા ઉભી થઇ છે.” તે બાદ એર ઇન્ડિયાએ 13 મે સુધી ફ્લાઇટ સેવામાં કાપની જાહેરાત કરી હતી જેને કારણે મંગળવાર રાતથી 100થી વધુ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ કરવામાં આવી હતી જેને કારણે લગભગ 15 હજાર મુસાફરો પ્રભાવિત થયા હતા. એરલાઇનના CEO આલોક સિંહે કહ્યું, “પુરા નેટવર્ક પર અસર પડી છે જેને કારણે અમારે કેટલાક દિવસમાં કાર્યક્રમમાં કાપ મુકવા માટે મજબૂર થવુ પડ્યું છે.”
એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ લેટ પડવા અને કેન્સલ કરવા મામલે સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ એક્શન લીધુ છે અને આ મામલે એરલાઇન કંપની પાસે વિસ્તૃત રિપોર્ટ પણ માંગ્યો છે. મંત્રાલયે એરલાઇનને આ સમસ્યાને હલ કરવાનો આગ્રહ પણ કર્યો છે.

Tags: Air INdia Express
Previous Post

મધ્યપ્રદેશના બેતુલમાં ચાર મતદાન મથકો પર 10 મેના ફરીથી મતદાન

Next Post

અમેરિકામાં ઘૂસાડવાનું વધુ એક ષડ્યંત્ર : જમૈકા એરપોર્ટ પર વિમાનને રોકવામાં આવ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
અમેરિકામાં ઘૂસાડવાનું વધુ એક ષડ્યંત્ર : જમૈકા એરપોર્ટ પર વિમાનને રોકવામાં આવ્યું

અમેરિકામાં ઘૂસાડવાનું વધુ એક ષડ્યંત્ર : જમૈકા એરપોર્ટ પર વિમાનને રોકવામાં આવ્યું

આજે ચૂંટણી પંચને મળશે INDIA ગઠબંધનના નેતા

આજે ચૂંટણી પંચને મળશે INDIA ગઠબંધનના નેતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.