Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિભવની શોધમાં દિલ્હી પોલીસની ટીમ CMના ઘરે પણ જઈ શકે છે

કેજરીવાલની પણ પૂછપરછ થઈ શકે છે

dharmendravaghela by dharmendravaghela
2024-05-17 11:40:20
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી છે. સ્વાતિએ ગુરુવારે સાંજે દિલ્હી પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું હતું. હવે દિલ્હી પોલીસની ટીમે અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમારની શોધ શરૂ કરી છે. વિભવ કુમાર પર સાંસદ સ્વાતિ માલીવાલ પર મારપીટ કરવાનો આરોપ છે.
દિલ્હી પોલીસની એક ડઝન ટીમ વિભવ કુમારને શોધી રહી છે. વિશેષ સ્ટાફ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ અને ઈન્ટેલિજન્સ યુનિટની ટીમો પણ વિભવ કુમારને શોધી રહી છે. સ્વાતિ માલીવાલે પોતાના પર થયેલા હુમલા અંગે દિલ્હી પોલીસને 7 પાનાની ફરિયાદ આપી છે. આ ફરિયાદમાં સ્વાતિ માલીવાલે જણાવ્યું છે કે કેવી રીતે વિભવ કુમારે તેની સાથે મારપીટ કરી હતી.
સ્વાતિ પર હુમલો થયો ત્યારે અરવિંદ કેજરીવાલ પણ ઘરની અંદર હાજર હતા. તેથી દિલ્હી પોલીસ તેમની પણ પૂછપરછ કરી શકે છે. પોલીસ સીએમ આવાસ પર હાજર સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓના નિવેદન પણ રેકોર્ડ કરશે. દિલ્હી પોલીસ સીએમ આવાસની અંદર લાગેલા સીસીટીવી પણ ચેક કરશે. સ્વાતિ માલીવાલના આરોપો બાદ અરવિંદ કેજરીવાલે મૌન જાળવી રાખ્યું છે.

રાત્રે 3 વાગ્યા સુધી સ્વાતિ માલીવાલની મેડિકલ તપાસ ચાલી

આમ આદમી પાર્ટી ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલવિલને ગુરુવારે રાત્રે 11 વાગ્યે ગેરવર્તણૂક અને હુમલાના કેસમાં તબીબી સારવાર માટે દિલ્હીની AIIMSમાં લાવવામાં આવ્યા હતા. દિલ્હીની AIIMSમાં રાત્રે 3 વાગ્યા સુધી માલીવાલનું મેડિકલ ચેકઅપ ચાલ્યું હતું. સ્વાતિ માલીવાલના મેડિકલ દરમિયાન તેમની સાથે એડિશનલ ડીસીપી રેન્કની એક મહિલા અધિકારી પણ હાજર હતા.

Tags: delhipolis search vibhav kumar
Previous Post

હૈદરાબાદ અને ગુજરાતની મેચ વરસાદમાં ધોવાઈ

Next Post

ભારતીય સેનાએ વિશ્વની સૌથી વધુ ઊંચાઈ પર બે ટેન્ક રિપેર સેન્ટરની સ્થાપના કરી

dharmendravaghela

dharmendravaghela

Related News

IMFનું ભારતીય અર્થતંત્ર માટે આશાવાદી અનુમાન, ઝડપથી વૃદ્ધિદર હાંસલ કરશે
આંતરરાષ્ટ્રીય

IMFનું ભારતીય અર્થતંત્ર માટે આશાવાદી અનુમાન, ઝડપથી વૃદ્ધિદર હાંસલ કરશે

October 15, 2025
કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે
તાજા સમાચાર

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

October 14, 2025
દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
તાજા સમાચાર

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

October 14, 2025
Next Post
ભારતીય સેનાએ વિશ્વની સૌથી વધુ ઊંચાઈ પર બે ટેન્ક રિપેર સેન્ટરની સ્થાપના કરી

ભારતીય સેનાએ વિશ્વની સૌથી વધુ ઊંચાઈ પર બે ટેન્ક રિપેર સેન્ટરની સ્થાપના કરી

4 જૂન પછી ઈન્ડી જોડાણ તૂટી જશે, બલિના બકરાની શોધ થશે – નરેન્દ્ર મોદી

4 જૂન પછી ઈન્ડી જોડાણ તૂટી જશે, બલિના બકરાની શોધ થશે - નરેન્દ્ર મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.