Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હરિયાણાના નૂંહમાં ટૂરિસ્ટ બસમાં આગ લાગતા 8 લોકોના મોત : 24 ઘાયલ

60 લોકો મથુરા અને વૃંદાવનના દર્શન કરીને પરત ફરતા હતા

dharmendravaghela by dharmendravaghela
2024-05-18 11:30:14
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હરિયાણાના નૂંહમાં ટૂરિસ્ટ બસમાં આગ લાગતા મોટી દૂર્ઘટના સર્જાઇ છે. આ દૂર્ઘટના નૂંહ જિલ્લાના તાવડુ પાસેથી પસાર થતા માનેસર-પલવ એક્સપ્રેસ વે પર બની હતી. આ દરમિયાન બસમાં 60 લોકો સવાર હતા જેમાંથી 8 લોકોના મોત થયા છે જ્યારે 24 લોકો ઘાયલ થયા હતા.
મળતી માહિતી અનુસાર આ દૂર્ઘટના મોડી રાત્રે 1.30 વાગ્યે બની હતી. મહત્ત્વપૂર્ણ છે કે બસમાં સવાર મોટાભાગના લોકો ધાર્મિક સ્થળોના દર્શન માટે નીકળ્યા હતા, જે મથુરા અને વૃંદાવનના દર્શન કરીને પરત ફરતા હતા. આગ લાગવાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી પણ આ પહેલા જ સ્થાનિક લોકોએ આવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. દૂર્ઘટનાનો શિકાર લોકો પંજાબ અને ચંદીગઢના રહેવાસી હતા, જે મથુરા અને વૃંદાવનના દર્શન કરીને પરત ફરતા હતા.
ઘટનાસ્થળે મદદ માટે પહોંચેલા ગ્રામીણોએ જણાવ્યું કે મોડી રાત્રે 1.30 વાગ્યે એક ચાલતી બસમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી. તે બાદ તેમને અવાજ મારીને ચાલકને બસને રોકવા માટે કહ્યું હતું પરંતુ બસ રોકાઇ ન હતી. એક યુવકે બાઇક લઇને બસનો પીછો કર્યો હતો અને ચાલકને આગ લાગવાની જાણ કરી હતી. તે બાદ બસને રોકવામાં આવી હતી પરંતુ ત્યાર સુધી બસમાં આગ વધી ગઇ હતી. ગ્રામજનોએ પોતાના સ્તરે આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે જ પોલીસને પણ ઘટનાની જાણ કરી હતી.

Tags: 8 dieBus aaghariyananuh
Previous Post

શિવાજીની ઓળખ ‘જિરેટોપ’ મોદીને પહેરાવતા મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું

Next Post

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સોઢી ઉર્ફે ગુરુચરણ સિંહ ઘરે પરત ફર્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સોઢી ઉર્ફે ગુરુચરણ સિંહ ઘરે પરત ફર્યા

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સોઢી ઉર્ફે ગુરુચરણ સિંહ ઘરે પરત ફર્યા

દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કન્હૈયા કુમારને એક યુવકે માર્યો લાફો

દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કન્હૈયા કુમારને એક યુવકે માર્યો લાફો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.