Sunday, January 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીએ કરી બીજા કેદીની હત્યા

ભરત પ્રજાપતિએ આર્મીમાં ફરજ દરમિયાન ખૂન કર્યું હતું

dharmendravaghela by dharmendravaghela
2024-05-24 11:46:36
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ શહેરમાં આવેલી સાબરમતી સેન્ટ્રલ જેલમાં બે કેદીઓ વચ્ચે થયેલી બબાલમાં એક કેદીએ બીજા કેદીની હત્યા કરી છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં 4 નંબરના યાર્ડમાં બડા ચક્કરમાં આફ્ટર બેરેકમાં હત્યાનો આ બનાવ બન્યો છે.
આજીવન કેદની સજા ભોગવી રહેલા અને આર્મીમાં લાન્સ નાયક રાચું ચૂકેલા કેદી ભરત પ્રજાપતિએ બીજા કેદીની હત્યા કરી છે. મરણજનાર કેદી કેશાજી પટેલ હત્યાના પ્રયાસના ગુનામાં જેલમાં 5 વર્ષની સજા ભોગવી રહ્યો હતો. આ બંને કેદીઓ વચ્ચે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઇ હતી. ત્યારબાદ કેદી ભરત પ્રજાપતિએ દાઝ રાખીને ઈંટ મારીને બીજા કેદી પર હુમલો કરી તેની હત્યા કરી છે. કેદીઓ ન્હાવા સમયે બેસવા માટે જે ઈંટનો ઉપયોગ કરતા હતા એ ઈંટથી એક કેદીએ બીજા કેદીની હત્યા કરી છે. બનાવ અંગે રાણીપ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભરત પ્રજાપતિ અગાઉ ભારતીય સેનામાં મધ્યપ્રદેશ ગ્વાલિયર ખાતે સિપાઈ તરીકે ફરજ બજાવતો હતો ત્યારે ફરજ દરમિયાન કોઈ વ્યક્તિનું ખૂન કરતા આર્મી કોર્ટ કર્નલ કમાન અધિકારી 20 ગ્રેનેડિયન્સ દ્વારા કેસ ચલાવી તેને આજીવન કેદની ગઈ તારીખ 6-07-2023ના રોજ સજા કરેલી હતી અને પાકા કામના કેદી તરીકે સાબરમતી જેલમાં 7-07-2023ના રોજ સાબરમતી મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો. ત્યારબાદ જેલમાં આ ભરત પ્રજાપતિની એસ/17120 નંબરથી નોંધણી કરવામાં આવી હતી અને તેને છેલ્લા 10 માસથી સાબરમતી જેલમાં પાકા કામના કેદી તરીકે રાખવામાં આવ્યો હતો.
ગઈ તારીખ 13 જાન્યુઆરી 2024ના રોજ ભરત પ્રજાપતિને તેના સાથી પાકા કામના કેદી સાથે ઝઘડો તકરાર થતા તેણે માથામાં પથ્થર મારી દેતા કેદીને ઈજા થયેલ હતી. ભરત પ્રજાપતિ વિરુદ્ધ સલામતી ભંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેના વિરુદ્ધ શિક્ષાનો હુકમ કરવામાં આવેલ હતો અને તેની બેરેક બદલી કરી બડા ચક્કર યાર્ડ નં.-4 આફ્ટર બેરેક ખાતે મુકવામાં આવ્યો હતો.

Tags: Ahmedabadmurdersabarmati jail
Previous Post

ભાજપને 290થી વધુ બેઠકો મળી તો નિફ્ટી 23000ના ટાર્ગેટને પાર કરશે

Next Post

વૈષ્ણો દેવી જઈ રહેલા ભક્તોને નડ્યો અકસ્માત : બાળકો સહિત 6 ના મોત,15 ઘાયલ

dharmendravaghela

dharmendravaghela

Related News

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

ભટિન્ડા નજીક ડીવાઈડર સાથે કાર અથડાતા પાંચ લોકોના મોત

January 17, 2026
દસ કરોડ આપો નહીંતર પરિણામ ભોગવો પંજાબી ગાયકને લોરેન્સ ગેંગની ધમકી
તાજા સમાચાર

દસ કરોડ આપો નહીંતર પરિણામ ભોગવો પંજાબી ગાયકને લોરેન્સ ગેંગની ધમકી

January 17, 2026
ગ્રીનલેન્ડ મામલે અમેરિકાને સાથ આપો અથવા ઊંચા ટેરિફ માટે તૈયાર રહો
આંતરરાષ્ટ્રીય

ગ્રીનલેન્ડ મામલે અમેરિકાને સાથ આપો અથવા ઊંચા ટેરિફ માટે તૈયાર રહો

January 17, 2026
Next Post
વૈષ્ણો દેવી જઈ રહેલા ભક્તોને નડ્યો અકસ્માત : બાળકો સહિત 6 ના મોત,15 ઘાયલ

વૈષ્ણો દેવી જઈ રહેલા ભક્તોને નડ્યો અકસ્માત : બાળકો સહિત 6 ના મોત,15 ઘાયલ

49 ડિગ્રી : બાડમેર શહેર વિશ્વનું બીજું સૌથી ગરમ શહેર

49 ડિગ્રી : બાડમેર શહેર વિશ્વનું બીજું સૌથી ગરમ શહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.