Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેજરીવાલ જામીન વધારવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા : 7 દિવસનો સમય માંગ્યો

અરજી દાખલ કરી મેડિકલ તપાસનો હવાલો આપ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-05-27 11:59:53
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. અરજીમાં કેજરીવાલે પોતાના વચગાળાના જામીન દિવસ વધારવાની માંગ કરી છે. આમ આદમી પાર્ટી અનુસાર, મુખ્યમંત્રી કેજરીવાલે PET-CT સ્કેનની સાથે કેટલાક બીજા ટેસ્ટ પણ કરાવવા પડશે. મેડિકલ તપાસ માટે સુપ્રીમ કોર્ટ પાસે 7 દિવસનો સમય માંગ્યો છે.
મહત્ત્વપૂર્ણ છે કે દિલ્હી લીકર નીતિ કેસમાં કેજરીવાલને સુપ્રીમ કોર્ટે આ મહિનાની શરૂઆતમાં રાહત આપી હતી. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા સુપ્રીમ કોર્ટે 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા.કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22માં કથિત ગેરરીતી સંબંધિત મની લૉન્ડરિંગ કેસ મામલે ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપતા કહ્યું કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ઉદારવાદી દ્રષ્ટિકોણ યોગ્ય છે, તેમનો કોઇ ગુનાહિત ઇતિહાસ નથી. તે સમાજ માટે ખતરો નથી, તેમના પર ગંભીર આરોપ જરૂર છે પણ તે હજુ સુધી દોષી ઠેરવવામાં આવ્યા નથી. કોર્ટે કેજરીવાલને આદેશ આપ્યો હતો કે તે કોઇ પણ સાક્ષી સાથે વાત નહીં કરે.

Tags: 7 day more jamindelhikejariwal supreme court
Previous Post

IPLમાં વિરાટ કોહલીનો દબદબો, ઓરેન્જ કેપ જીતીને રચ્યો ઈતિહાસ

Next Post

પુણે પોર્શ અકસ્માત કેસ- બે ડોક્ટરની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
પુણે પોર્શ અકસ્માત કેસ- બે ડોક્ટરની ધરપકડ

પુણે પોર્શ અકસ્માત કેસ- બે ડોક્ટરની ધરપકડ

દિલ્હીમાં આગની બીજી ઘટના : દાઝી જવાથી ત્રણ લોકોના મોત

દિલ્હીમાં આગની બીજી ઘટના : દાઝી જવાથી ત્રણ લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.