Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમને સરકાર પર વિશ્વાસ નથી : રાજકોટ અગ્નિકાંડમાં સુઓમોટો મામલે હાઇકોર્ટ લાલઘુમ

રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે તંત્ર અને સરકાર બન્નેને ફટકાર લગાવી

dharmendravaghela by dharmendravaghela
2024-05-27 12:12:46
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે તંત્ર અને સરકાર બન્નેને ફટકાર લગાવી હતી. રાજકોટ TRP ગેમિંગ ઝોન અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી યોજાઇ હતી. રાજકોટ અગ્નિકાંડ પર ગુજરાત હાઇકોર્ટ લાલઘુમ થઇ હતી અને ઉધડો લેતા કહ્યું હતું કે,’અમને સરકાર કે તંત્ર પર હવે જરાય વિશ્વાસ નથી.’ વધુમાં કોર્ટે કહ્યું કે આપણે માણસો છીએ મીડિયા અહેવાલોની અસર થાય જ.
ગુજરાત હાઇકોર્ટે રાજકોટ મહાનગરપાલિકા પાસે સ્પષ્ટીકરણ માંગ્યુ હતું. હાઇકોર્ટે કહ્યું કે તમે આંધળા થઇ ગયા હતા, અઢી વર્ષથી આ બધુ ચાલતું હતું તો તમે શું ઉંગતા હતા? રાજકોટ અગ્નિકાંડમાં ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો દરમિયાન આરોપીઓની મિલકત ટાંચમાં લેવા આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સાથે જ આરોપીઓની મિલકત વેચી મૃતકોના પરિવજનોને વળતર ચૂકવવા માંગ કરવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે સુઓમોટો પર સુનાવણી યોજાઇ હતી. રાજ્ય સરકાર વતી બન્ને એડિશનલ એડવોકેટ જનરલ હાજર રહ્યાં હતા. અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે GDCRના નિયમ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે. ગેમઝોનમાં કોઇ પણ પ્રકારની મંજૂરી લીધી નહતી. 24 કે તેનાથી વધુ લોકો મર્યા છે તે હત્યાથી ઓછું નથી. આ સાથે જ અરજદારે કેસની તપાસનો સમયાંતરે અહેવાલ રજૂ કરવાની પણ માંગણી કરી હતી. અરજદારે કોર્ટમાં રજૂઆત કરતા કહ્યું કે, ભરૂચમાં આગ, રાજકોટ આગ, સુરત અમદાવાદ અને અનેક જગ્યાએ આગ લાગે છે જેમાં અનેક લોક મરી રહ્યાં છે. તંત્ર રકમ વસૂલ કરે છે પણ શેના માટે કરે છે?

Tags: court not trust on gujarat governmentgujarathigh courtrajkot fire
Previous Post

દિલ્હીમાં આગની બીજી ઘટના : દાઝી જવાથી ત્રણ લોકોના મોત

Next Post

ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા રાજકોટ અગ્નિકાંડના મૃતકોને શ્રધ્ધાંજલી આપવામાં આવી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા રાજકોટ અગ્નિકાંડના મૃતકોને શ્રધ્ધાંજલી આપવામાં આવી

ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા રાજકોટ અગ્નિકાંડના મૃતકોને શ્રધ્ધાંજલી આપવામાં આવી

ભાવનગરમાં અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા લોકોને વિનામૂલ્યે ઠંડી છાશનું વિતરણ

ભાવનગરમાં અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા લોકોને વિનામૂલ્યે ઠંડી છાશનું વિતરણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.