Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઓડિશા : ભાજપના નવા મુખ્યમંત્રી 10 જૂને શપથ લેશે

સંસદીય બોર્ડ એક-બે દિવસમાં આ અંગે નિર્ણય લેશે - રાજ્ય ભાજપના અધ્યક્ષ મનમોહન સામલ

dharmendravaghela by dharmendravaghela
2024-06-06 12:04:03
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપને ભલે બહુમતી મળી ન હતો પણ પાર્ટીએ ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં બીજુ જનતા દળને હરાવીને નવીન પટનાયકના 24 વર્ષ જૂના કિલ્લાને ધ્વસ્ત કરી નાખ્યો છે. નવીન પટનાયકે બુધવારે રાજ્યપાલ રઘુબર દાસને પોતાનું રાજીનામું સોંપી દીધુ હતું. આ પછી રાજ્યના આગામી મુખ્યમંત્રીને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગેની અટકળો વચ્ચે, રાજ્ય ભાજપના અધ્યક્ષ મનમોહન સામલે બુધવારે જણાવ્યું હતું કે પક્ષનું સંસદીય બોર્ડ એક-બે દિવસમાં આ અંગે નિર્ણય લેશે.
આ કહ્યું હતું કે ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રહ્મપુરમાં એક ચૂંટણી રેલી દરમિયાન કહ્યું હતું કે ભાજપના નવા મુખ્યમંત્રી 10 જૂને શપથ લેશે. વડાપ્રધાન દ્વારા નિર્ધારિત માપદંડોના આધારે મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. એક ઓડિયા વ્યક્તિ જે રાજ્યની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખશે તે ઓડિશાના આગામી મુખ્યમંત્રી હશે.’
ઓડિશામાં રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને ભારે ઉત્તેજના છે. જે નામોની ચર્ચા થઈ રહી છે તેમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત પાંડા, ભુવનેશ્વરના સાંસદ અપરાજિતા સારંગી અને બાલાસોરના સાંસદ પ્રતાપ સારંગીનો સમાવેશ થાય છે.

Tags: bjpmanmohan samalodisha
Previous Post

ઉદ્ધવ ઠાકરે NDAમાં કરશે વાપસી?

Next Post

INDIA ગઠબંધન સરકાર બનાવવાનો પ્રયાસ નહીં કરે

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
INDIA ગઠબંધન સરકાર બનાવવાનો પ્રયાસ નહીં કરે

INDIA ગઠબંધન સરકાર બનાવવાનો પ્રયાસ નહીં કરે

ઉત્તરાખંડ: સહસ્ત્રતલ ટિહરીમાં ગુમ થયેલા 22 ટ્રેકર્સમાંથી 9ના મોત

ઉત્તરાખંડ: સહસ્ત્રતલ ટિહરીમાં ગુમ થયેલા 22 ટ્રેકર્સમાંથી 9ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.