Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શેરબજારમાં ભારે ઘટાડા અને 30 લાખ કરોડ રૂપિયાના નુકસાનનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ

અરજી દાખલ કરીને સેબી અને કેન્દ્ર સરકારને 4 જૂને શેરબજારમાં થયેલા ઘટાડા અંગે તપાસ અહેવાલ દાખલ કરવાની માગણી કરી

dharmendravaghela by dharmendravaghela
2024-06-08 12:06:32
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

શેરબજારમાં ગત 4 જૂને શેરબજારમાં ભારે ઘટાડા અને 30 લાખ કરોડ રૂપિયાના નુકસાનને લઈ મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ શેરબજારમાં ભારે ઘટાડા અને 30 લાખ કરોડ રૂપિયાના નુકસાનનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. વકીલ વિશાલ તિવારીએ 7 જૂને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને બજાર નિયામક સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા (સેબી) અને કેન્દ્ર સરકારને 4 જૂને શેરબજારમાં થયેલા ઘટાડા અંગે તપાસ અહેવાલ દાખલ કરવાની માગણી કરી હતી.
અરજદારે આ અરજીને અદાણી-હિંડનબર્ગ કેસ સાથે જોડી છે. વિશાલ તિવારીએ અદાણી-હિંડનબર્ગ કેસમાં સેબીના તપાસ અહેવાલને સાર્વજનિક કરવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે સામાન્ય નાગરિકોને તે જાણવાનો અધિકાર છે. આ અરજીમાં કોર્ટને અદાણી- હિંડનબર્ગ મુદ્દા પર તેની તપાસ અહેવાલ દાખલ કરવા અને નિષ્ણાત સમિતિ દ્વારા સૂચવવામાં આવેલા નિર્દેશોને અમલમાં મૂક્યા છે કે, કેમ તે અંગે સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવા સેબીને નિર્દેશ આપવાની પણ માંગ કરવામાં આવી છે.

Tags: indiasensex downfallsupremecourt
Previous Post

આવતીકાલે સાંજે મોદી સાથે 18 સાંસદો મંત્રી પદના લેશે શપથ

Next Post

ગુજરાતમાં વરસાદની એન્ટ્રી

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ગુજરાતમાં વરસાદની એન્ટ્રી

ગુજરાતમાં વરસાદની એન્ટ્રી

હિમાચલમાં આગને લીધે 17 હજાર હેક્ટર જંગલની સંપત્તિ રાખ

હિમાચલમાં આગને લીધે 17 હજાર હેક્ટર જંગલની સંપત્તિ રાખ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.