Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોદીની જેમ મને ભગવાનનું માર્ગદર્શન નથી મળ્યું -રાહુલ ગાંધી

રાહુલે બધારણનું નાનું પુસ્તક 4 વાર માથે અડાડ્યું

dharmendravaghela by dharmendravaghela
2024-06-13 11:49:45
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બુધવારે મલપ્પુરમમાં જનસભા દરમિયાન રાહુલે કહ્યું- વાયનાડ સીટ છોડવી કે રાયબરેલી, તે મારા માટે દુવિધા છે. મોદીની જેમ મને પણ ભગવાનનું માર્ગદર્શન નથી મળતું. હું એક સામાન્ય માનવી છું. મારે જાતે નક્કી કરવું પડશે કે વાયનાડ કે રાયબરેલી. મારા માટે દેશના ગરીબ લોકો મારા ભગવાન છે. હું જનતા સાથે વાત કરીશ અને નિર્ણય લઈશ. રાહુલે સભા સંબોધતી વખતે ભારતીય બંધારનું નાનું પુસ્તક ચાર વાર માથે અડાડ્યું હતું.
રાહુલે કહ્યું કે કેરળ અને ઉત્તર પ્રદેશના લોકોએ પીએમ મોદીને કહ્યું છે કે બંધારણ અમારો અવાજ છે અને તે તેને સ્પર્શી શકે નહીં. દેશની જનતાએ પીએમને કહ્યું કે તેઓ તાનાશાહી ન કરી શકે. ચૂંટણી પહેલાં ભાજપના નેતાઓ કહેતા હતા કે, તેઓ બંધારણને ફાડી નાખશે. હવે ચૂંટણી પછી મોદી બંધારણને માથે ફેરવે છે. વારાણસીમાં મોદી માંડ માંડ જીત્યા છે. અયોધ્યામાં પણ ભાજપની હાર થઈ છે. પ્રેમ દ્વારા નફરતનો પરાજય થયો છે.

Tags: mallampurRahul Gandhi
Previous Post

T-20 વર્લ્ડ કપના સુપર-8માં ભારત પહોંચ્યું

Next Post

મોટા પાયે થઈ રહી છે ઘૂસણખોરી : જમ્મુ-કાશ્મીરમાં હાઈ એલર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
મોટા પાયે થઈ રહી છે ઘૂસણખોરી : જમ્મુ-કાશ્મીરમાં હાઈ એલર્ટ

મોટા પાયે થઈ રહી છે ઘૂસણખોરી : જમ્મુ-કાશ્મીરમાં હાઈ એલર્ટ

વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ કુવૈત જવા રવાના

વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ કુવૈત જવા રવાના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.