Monday, November 10, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હીરા ઉદ્યોગ માટે તેમજ રત્ન કલાકારો માટે આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવે

મંદીને લઈ ચિંતા: સુરત ડાયમંડ એસોસિએશને મુખ્યમંત્રીને લેખિતમાં જાણકારી આપી

dharmendravaghela by dharmendravaghela
2024-07-13 11:52:04
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આંતરરાષ્ટ્રીય મંદીની સીધી અસર સુરત હીરા ઉદ્યોગ પર પડી રહી છે ત્યારે સુરત ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલના એક નિવેદનથી હીરા ઉદ્યોગમાં વિવાદ સર્જાયો છે. લાલજી પટેલ કહે છે કે, કોઈપણ રત્ન કલાકાર ઘરે બેસ્યો નથી બીજી બાજુ સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું છે કે, 25 વર્ષમાં આવી મંદીની સ્થિતિ જોઈ નથી. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એક વર્ષમાં 45 જેટલા રત્ન કલાકારો આર્થિક સંકળામણના કારણે આપઘાત કરી ચૂક્યા છે.
સુરત ડાયમંડ ઉદ્યોગમાં હાલ મંદીને લઈ ચિંતા જોવા મળી રહી છે. સુરત ડાયમંડ એસોસિએશને આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં જાણકારી આપી છે. સાથોસાથ જણાવ્યું છે કે, ઉદ્યોગ માટે તેમજ રત્ન કલાકારો માટે આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવે. એસોસિએશને જણાવ્યા મુજબ આવી મંદી 25 વર્ષમાં જોવા મળી નથી પરંતુ, તેનાથી વિપરીત સુરત ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન લાલજી પટેલના નિવેદનથી હાલ રત્ન કલાકારોમાં ભારે રોષ ફેલાયો છે. તેઓએ જણાવ્યું હતું કે, કોઈ રત્નકલાકાર બેકાર નથી. તેમના આ નિવેદનથી ડાયમંડ વર્કર યુનિયન લાલધૂમ જોવા મળી રહ્યો છે. યુનિયને જણાવ્યું છે કે, છેલ્લા એક વર્ષ 45 જેટલા રત્ન કલાકારો આપઘાત કરી ચૂક્યા છે. હાલ મંદીના કારણે ઇન્ડસ્ટ્રીઝ 20 ટકા રત્ન કલાકારોના પગારમાં કાપ મૂકવામાં આવ્યો છે.
બીજી બાજુ ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન લાલજીભાઈએ જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગમાં આવી સ્થિતિ નથી. રત્ન કલાકારો કોઈ બેકાર નથી. રિયલનો પણ ધંધો છે અને લેબગ્રોનનો પણ ધંધો છે. કોઈ રત્ન કલાકાર ઘરે બેસ્યો હોય એવો કોઈ દાખલો જ નથી.

Tags: cm gujaratsurat diamond association economic package demand
Previous Post

યુપીમાં એક યુવકને સાપે 40 દિવસમાં 7 વખત ડંખ માર્યા

Next Post

રેલવે સ્ટેશન પર લેવા લક્ઝરી કાર ગઈ ન, ગુસ્સે ભરાયો રાજ્યપાલનો પુત્ર

dharmendravaghela

dharmendravaghela

Related News

શિયાળાની શરૂઆત! પારો ગગડ્યો અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે ઉતર્યું
તાજા સમાચાર

શિયાળાની શરૂઆત! પારો ગગડ્યો અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે ઉતર્યું

November 8, 2025
કૂપવાડામાં એન્કાઉન્ટર, ભારતીય જવાનોએ બે આતંકીને ઠાર માર્યા
તાજા સમાચાર

કૂપવાડામાં એન્કાઉન્ટર, ભારતીય જવાનોએ બે આતંકીને ઠાર માર્યા

November 8, 2025
ટ્રમ્પે દ.આફ્રિકાથી નારાજ થઈને G-20 સમિટનો બહિષ્કાર કર્યો!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે દ.આફ્રિકાથી નારાજ થઈને G-20 સમિટનો બહિષ્કાર કર્યો!

November 8, 2025
Next Post
રેલવે સ્ટેશન પર લેવા લક્ઝરી કાર ગઈ ન, ગુસ્સે ભરાયો રાજ્યપાલનો પુત્ર

રેલવે સ્ટેશન પર લેવા લક્ઝરી કાર ગઈ ન, ગુસ્સે ભરાયો રાજ્યપાલનો પુત્ર

કોંગ્રેસના પૂર્વ મંત્રી બી નાગેન્દ્રની EDએ કરી ધરપકડ

કોંગ્રેસના પૂર્વ મંત્રી બી નાગેન્દ્રની EDએ કરી ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.