Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આસામમાં 1300થી વધુ ગામો પાણીમાં ગરકાવ, 100થી વધુના મોત

25,367.61 હેક્ટર પાક વિસ્તારને નુકસાન

dharmendravaghela by dharmendravaghela
2024-07-16 12:01:17
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદે જોર પકડ્યું છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં વરસાદી પાણીએ રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને ગુજરાતના ઘણા જિલ્લાઓમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. જ્યારે ઉત્તર પ્રદેશ, બિહાર અને આસામની ઘણી નદીઓ વહેતી થઇ ગઇ છે. ઉત્તર પ્રદેશ અને આસામના ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આસામમાં પરિસ્થિતિથી સતત ખરાબ થઇ રહી છે. અહીં 1300 થી વધુ ગામો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. પૂરના કારણે 100થી વધુ લોકોના મોત થયા છે.
આસામમાં પૂરના કારણે 1,342 ગામો ડૂબી ગયા છે. 25,367.61 હેક્ટર પાક વિસ્તારને નુકસાન થયું છે. રાજ્યની બ્રહ્મપુત્રા નદી નિમતીઘાટ, તેજપુર અને ધુબરીમાં ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. આસામમાં પૂરના કારણે 109 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે રાપ્તી નદીના જળસ્તરમાં વધારો થયો છે. ગોરખપુરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગોરખપુર ઉપરાંત હરદોઈની ગારા નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. હરદોઈના લગભગ 150 ગામો પૂરના પાણીમાં ડૂબી ગયા છે. ગ્રામજનોને ઘરવખરીનો સામાન લઈને ઊંચાઈવાળા રસ્તાઓ પર રહેવાની ફરજ પડી છે.

Tags: aasamflood
Previous Post

યુવરાજ સિંહ, હરભજન સિંહ, સુરેશ રૈના સામે પોલીસ ફરિયાદ

Next Post

જમ્મુના હિન્દુ ગામો આતંકવાદી જૂથોનું નિશાન

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
જમ્મુના હિન્દુ ગામો આતંકવાદી જૂથોનું નિશાન

જમ્મુના હિન્દુ ગામો આતંકવાદી જૂથોનું નિશાન

મોહર્રમ નિમિત્તે ભાવનગર શહેરમાં પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

મોહર્રમ નિમિત્તે ભાવનગર શહેરમાં પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.