Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નવા પ્રદેશ પ્રમુખ ન આવે ત્યાં સુધી પાટીલ યથાવત્?

રાષ્ટ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની દિલ્હીમાં 25થી 30મી સુધી બેઠક

dharmendravaghela by dharmendravaghela
2024-07-20 12:03:28
in તાજા સમાચાર, સમાચાર
Share on FacebookShare on Twitter

આગામી સમયમાં ગુજરાતમાં ભાજપ સંગઠન પર્વની જાહેરાત થશે અને આ પર્વ અંદાજે બે માસ જેટલો સમય ચાલી શકે છે. એ સમયે પણ પ્રદેશ પ્રમુખની હાજરી આવશ્યક રહેશે. એવા સંજોગોમાં કાર્યકારી પ્રદેશ પ્રમુખની થિયરી પણ ભાજપ અપનાવી શકે છે અથવા તો નવા પ્રદેશ પ્રમુખ ન આવે ત્યાં સુધી પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલને યથાવત્ રાખી શકે એવી ચર્ચા પણ ચાલી રહી છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કેન્દ્રમાં મંત્રી બન્યા છે ત્યારે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ બદલાશે એવી અટકળો તેજ બની છે. જો કે, સી.આર. પાટીલની ટર્મ ગત જુલાઈ 20, 2023ના રોજ પૂર્ણ થઈ હતી. ટર્મ પૂરી થયા બાદ પણ તેમને નહીં બદલીને ભાજપે સૌને ચોંકાવ્યા છે. જો કે, આજે સી.આર. પાટીલને એકસટેન્શન મળવાને એક વર્ષ પૂર્ણ થયું છે. એટલે કે, ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલ 4 વર્ષ પૂરા કરશે.
આ બધી અટકળો વચ્ચે રાષ્ટ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની તારીખ 25થી 30 જુલાઈ સુધી દિલ્હી ખાતે બેઠક મળવાની છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, રાજનાથસિંહ, નીતિન ગડકરી સહિતના પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો હાજર રહેનાર છે. આ બેઠકમાં ભાજપની આગામી રણનીતિ અંગે ચર્ચા થશે. તેમજ અનેક મહત્વના નિર્ણય આ બેઠકમાં લેવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અંગે આ બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે.
જો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અંગે નિર્ણય લેવાય તો તેની જાહેરાત 5 ઓગસ્ટ પહેલા થઈ શકે છે. આમ, પ્રદેશ પ્રમુખ તરીકે ગુજરાતમાં 4 વર્ષ પૂરા કરનારા સી.આર. પાટીલ રહેશે કે જશે? તે અંગે રાજકારણ સાથે જોડાયેલા સૌ કોઈની નજર રહેલી છે.

Tags: bjp precidentcr patilgujarat
Previous Post

કોઈ સલીમ સુરેશ બનીને પ્રેમ કરે તો તેને છોડશો નહીં

Next Post

ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, દાહોદમાં બે માસુમના સારવાર દરમિયાન મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, દાહોદમાં બે માસુમના સારવાર દરમિયાન મોત

ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, દાહોદમાં બે માસુમના સારવાર દરમિયાન મોત

206 જળાશયો હાઈ એલર્ટ, 209 રસ્તા બંધ, 45 લોકોનું રેસ્ક્યૂ

206 જળાશયો હાઈ એલર્ટ, 209 રસ્તા બંધ, 45 લોકોનું રેસ્ક્યૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.