Thursday, July 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગરુડેશ્વરનો કોઝવે ઓવરફલો : નર્મદા ડેમમાંથી 1.80 લાખ કયૂસેક પાણી છોડવાનું શરૂ

ઓમકારેશ્વર-ઇન્દિરાસાગર ડેમમાંથી સતત પાણી છોડવાથી સરદાર સરોવરમાં 3 લાખ કયૂસેક કરતાં વધારે પાણી આવી રહ્યું છે

dharmendravaghela by dharmendravaghela
2024-08-13 10:35:52
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે રવિવારે સવારે 6 વાગ્યાથી ડેમના 9 દરવાજા ખોલી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવતાં નવા નીરની આવક થવા લાગી હતી જેના કારણે ડેમથી 12 કિમીના અંતરે આવેલો ગરુડેશ્વરનો કોઝવે ઓવરફલો થઇ ગયો છે. કોઝવેની સપાટી 18.59 મીટર પર પહોંચી છે. કોઝવે ઓવરફલો થતા પાણી સીધુ નદીમાં આવી રહ્યું છે. કોઝવેની લંબાઇ 1,500 મીટરની છે કેવડિયામાં નર્મદા ડેમથી 12 કિમીના અંતરે ગરુડેશ્વરનો કોઝવે બનાવવામાં આવ્યો છે. જેની ઊંચાઇ 32 મીટર અને પહોળાઇ 1,500 મીટરની છે. ડેમ અને કોઝવે વચ્ચે 12 કિમીના સરોવરનું નિર્માણ થયું છે. આ સરોવરમાં ક્રુઝનું સંચાલન તથા અન્ય પ્રવૃતિઓ કરાવવામાં આવે છે.
ઓવરફલો થતું પાણી નદીમાં વહીને ભરૂચ તરફ આવે છે ગરુડેશ્વર કોઝવે ઓવરફલો થઇ રહયો હોવાથી પાણી હવે નદીમાં વહીને ભરૂચ તરફ આવી રહયું છે. ડેમમાંથી આવી રહેલાં પાણીના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 11 ફૂટ પર પહોંચી છે. ગોલ્ડનબ્રિજ ખાતે નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે.

Tags: garudeshwar causeway overflownarmada river
Previous Post

પાર્સલમાં મીઠાઈની આડમાં સૌથી 5 થી 10 ગ્રામ અને લંચ – ડિનરના બોક્ષની આડમાં 800 થી 900 ગ્રામ ગાંજો મોકલવામાં આવ્યો

Next Post

અમદાવાદ-ભુજ વચ્ચે કરવામાં આવશે પહેલી ‘વંદે મેટ્રો’ ટ્રેનનો ટ્રાયલ રન

dharmendravaghela

dharmendravaghela

Related News

મેરેથોન રનર ફૌજા સિંહ હીટ એન્ડ રન કેસમાં NRI ઝબ્બે
તાજા સમાચાર

મેરેથોન રનર ફૌજા સિંહ હીટ એન્ડ રન કેસમાં NRI ઝબ્બે

July 16, 2025
ગુજરાત ભરમાં હજુ 39 બ્રિજ ભગવાન ભરોશે!
તાજા સમાચાર

ગુજરાત ભરમાં હજુ 39 બ્રિજ ભગવાન ભરોશે!

July 16, 2025
હિમાચલમાં વરસાદના કહેરથી 1000 કરોડનું નુકસાન
તાજા સમાચાર

હિમાચલમાં વરસાદના કહેરથી 1000 કરોડનું નુકસાન

July 16, 2025
Next Post
અમદાવાદ-ભુજ વચ્ચે કરવામાં આવશે પહેલી ‘વંદે મેટ્રો’ ટ્રેનનો ટ્રાયલ રન

અમદાવાદ-ભુજ વચ્ચે કરવામાં આવશે પહેલી ‘વંદે મેટ્રો’ ટ્રેનનો ટ્રાયલ રન

સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી આપવાનો નિર્ણય

સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી આપવાનો નિર્ણય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.