Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ-ભુજ વચ્ચે કરવામાં આવશે પહેલી ‘વંદે મેટ્રો’ ટ્રેનનો ટ્રાયલ રન

ટ્રાયલ સફળ થયા પછી ઓક્ટોબર સુધીમાં આ રૂટ પર ટ્રેન દોડતી થઈ જાય તેવી શક્યતા

dharmendravaghela by dharmendravaghela
2024-08-13 10:36:51
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વંદે ભારત એક્સપ્રેસની જેમ રેલવે 200થી 300 કિલોમીટરના અંતરમાં આવતા બે શહેર વચ્ચે ‘વંદે મેટ્રો’ ટ્રેન શરૂ કરવાની છે. પહેલી ‘વંદે મેટ્રો ટ્રેન’ અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશને આવી ગઈ છે. ટ્રેનની મહત્તમ સ્પીડ કલાકના 100થી 130 કિલોમીટરની રહેશે. હાલ અલગ અલગ શહેરો વચ્ચે ‘વંદે મેટ્રો’ દોડાવવાનો ટ્રાયલ ચાલી રહ્યો છે.
રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યની પહેલી ‘વંદે મેટ્રો’ ટ્રેનનો ટ્રાયલરન અમદાવાદ-ભુજ વચ્ચે કરવામાં આવશે. ટ્રાયલ સફળ થયા પછી ઓક્ટોબર સુધીમાં આ રૂટ પર ટ્રેન દોડતી થઈ જાય તેવી શક્યતા છે. જો કે, ટ્રેનનું ભાડું કેટલું રહેશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સાબરમતી રેલવે સ્ટેશને આવી ગયેલી ‘વંદે મેટ્રો’ની પ્રાથમિક ચકાસણી કર્યા પછી ટ્રાયલ હાથ ધરાશે.
12 કોચની ‘વંદે મેટ્રો’ ટ્રેનના દરેક કોચમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. પેસેન્જરો માટે આરામદાયક સોફા જેવી બેઠક વ્યવસ્થા છે. આ ટ્રેનમાં મુસાફરી માટે રિઝર્વેશન કરાવવાની જરૂર નહીં પડે. ટ્રેન ફૂલ થઈ જાય તો પેસેન્જરને ઊભા રહેવા માટે પણ વ્યવસ્થા છે. વહેલા તે પહેલાનાં ધોરણે સીટ મળશે.

Tags: ahmedabad to bhujvande metro train train
Previous Post

ગરુડેશ્વરનો કોઝવે ઓવરફલો : નર્મદા ડેમમાંથી 1.80 લાખ કયૂસેક પાણી છોડવાનું શરૂ

Next Post

સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી આપવાનો નિર્ણય

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી આપવાનો નિર્ણય

સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી આપવાનો નિર્ણય

મહિલાને સોંપવામાં આવી શકે છે BJPની કમાન?

મહિલાને સોંપવામાં આવી શકે છે BJPની કમાન?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.