Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું

આતંકવાદીઓ માનવ બોમ્બના રૂપમાં હુમલો કરી શકે છે

dharmendravaghela by dharmendravaghela
2024-08-14 11:37:05
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હીના લાલ કિલ્લા પર 78માં સ્વતંત્રતા દિવસની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. જ્યારે દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન સૂત્રો પાસેથી સમાચાર આવી રહ્યા છે કે આતંકવાદીઓ દેશમાં આતંક ફેલાવવાની યોજના બનાવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ 15મી ઓગસ્ટના દિવસે આતંકવાદીઓ માનવ બોમ્બના રૂપમાં હુમલો કરી શકે છે.
આ ખતરાને જોતા ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ VVIPને નિશાન બનાવી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં થયેલા તાજેતરના હુમલા બાદ વધુ સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI લશ્કર-એ-તૈયબા, TRF અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોને દરેક રીતે મદદ કરી રહી છે અને આ સંગઠનોને હુમલા કરવા માટે ઉશ્કેરે છે. કઠુઆ, ડોડા, ઉધમપુર, પુંછ અને રાજૌરીમાં થયેલા તાજેતરના હુમલાઓને ધ્યાનમાં રાખીને એલર્ટ રહેવાની સલાહ આપવામાં આવી છે. એવા ઈનપુટ મળ્યા છે કે સશસ્ત્ર આતંકવાદીઓ હજુ પણ ભારતમાં હાજર છે અને તેમની યોજના મુજબ વીઆઈપી લોકોને નિશાન બનાવી શકાય છે.

Tags: delhihigh alertIndependence Dayindia
Previous Post

પાકિસ્તાની ઓલમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અરશદ નદીમની આતંકી સંગઠનના નેતાઓ મુલાકાત!

Next Post

ગાંધીનગરમાં સાબરમતી નદીમાં મૂર્તિ પધરાવતી વખતે ત્રણનાં મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
ગાંધીનગરમાં સાબરમતી નદીમાં મૂર્તિ પધરાવતી વખતે ત્રણનાં મોત

ગાંધીનગરમાં સાબરમતી નદીમાં મૂર્તિ પધરાવતી વખતે ત્રણનાં મોત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 78માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રને કરશે સંબોધન

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 78માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રને કરશે સંબોધન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.