Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મને ઓળખ્યા પછી મારા માટે કામ કરવું અઘરું છે : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

અમિત શાહનું સંઘના જૂના સાથીઓ સાથે ભોજન લીધું

dharmendravaghela by dharmendravaghela
2024-08-19 11:36:12
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. રવિવારે સાંજે અમિત શાહ સુભાષબ્રિજ ખાતે આવેલા બત્રીસી હોલમાં નારણપુરા વિધાનસભાના કાર્યકર્તાઓને મળ્યા હતા. કાર્યકર્તા સંમેલનમાં નારણપુરાના સૌથી જુના કાર્યકર્તા અને અમિત શાહે સૌથી જુના સંઘ વખતના કાર્યકર્તા રતિલાલ પટેલ સહિત ધારાસભ્ય જીતુ ભગત, હર્ષદ પટેલ અને પૂર્વ મેયર ગૌતમ શાહની સાથે ગૃહ મંત્રીએ ભોજન લીધું હતું.
લોકસભાની ચૂંટણી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા વિધાનસભાના કાર્યકર્તાઓને મળ્યા હતા. તેઓએ સૌ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. કાર્યકર્તાને સંબોધતા જણાવ્યું હતું કે, ખરેખર મને ઓળખ્યા પછી મત આપવો બહું અઘરો હોય અને મને ઓળખ્યા પછી મારા માટે કામ કરવું એ એનાથી પણ અઘરું છે. પરંતુ તમે સૌએ કમળનું નિશાન અને આપણા નેતા નરેન્દ્રભાઇ તેમજ ભારતનું કલ્યાણ આ ત્રણેય વસ્તુને ધ્યાનમાં રાખી ખૂબ મોટી લીડથી જીતાડ્યો તેના માટે સૌ કાર્યકર્તાનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ વિસ્તારમાં ભાજપની શરૂઆત થઈ ત્યારે પણ હું કાર્યકર્તા હતો.
હસમુખભાઈ પેટા ચૂંટણી હાર્યા અને એ વખતે નવા નવા કાર્યકર્તા બન્યા હતા. બાદમાં હસમુખભાઈ ફુલ પેનલમાં જીત્યા હતા. નારણપુરામાં પણ નરહરિભાઈની સામે આપણે વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. ત્યાંથી ભાજપની અજેય શરૂઆત થઈ હતી. અનેક કોર્પોરેટરોને પણ હું જાણું છું. આર. ડી દેસાઈનું નામ લેતાં તેઓએ કહ્યું હતું. સોસાયટીનું નામ લઈએ એટલે તેના ચેરમેનનું નામ યાદ હોય. અનેક કોર્પોરેટરો અને ધારાસભ્યોએ ખંતપૂર્વક કામ કર્યું છે. વિકસતા વિસ્તારને વિકસે તેઓ વિસ્તાર બનાવી દીધો છે.

Tags: Ahmedabadamit shahlunchrss old worker
Previous Post

21 ઓગસ્ટથી ફરી ચોમાસું જામશે

Next Post

ગુજરાતની તમામ શાળામાં પ્રવાસ બંધ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ગુજરાતની તમામ શાળામાં પ્રવાસ બંધ

ગુજરાતની તમામ શાળામાં પ્રવાસ બંધ

દેશના 95 શહેરોની હવા સ્વચ્છ બની : મંત્રાલયે રિપોર્ટ જાહેર કર્યો

દેશના 95 શહેરોની હવા સ્વચ્છ બની : મંત્રાલયે રિપોર્ટ જાહેર કર્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.