Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

UPDATE : ‘આસન’ વાવાઝોડાની કાલ સુધી અસર રહેશે

75 કીમી સુધીની ઝડપે પવન ફુંકાશે, અન્ય કોઈ મોટો ખતરો ન હોવાનો નિર્દેશ

dharmendravaghela by dharmendravaghela
2024-08-30 12:56:38
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ભાગ્યે જ સર્જાતી સીસ્ટમ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છ પર ઉદભવેલા ડીપ-ડીપ્રેશને ચાર-પાંચ દિવસ સુધી મેઘતાંડવ સર્જયુ હતું અને હવે તે અરબી સમુદ્રમાં સરકવા લાગ્યુ છે. જે સમુદ્રમાં વાવાઝોડાનું સ્વરૂપ લેશે.જોકે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો નથી કારણ કે સીસ્ટમ પાકિસ્તાન કે ઓમાન તરફ જશે. છતા આંશીક અસર હેઠળ ભારે પવન ફુંકાઈ શકે છે.1891 બાદનાં 103 વર્ષોમાં ઓગસ્ટ મહિનાના અરબી સમુદ્રમાં ત્રણ વખત જ વાવાઝોડા ઉદભવ્યા હતા. છેલ્લે 1976 માં ઓગસ્ટ માસમાં વાવાઝોડુ ઊદભવ્યુ હતું.
હવામાન વિભાગ દ્વારા રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્ર-કચ્છને ધમરોળનાર ડીપ ડીપ્રેશન સીસ્ટમ કચ્છનાં કાંઠે છે અને આજે અરબી સમુદ્રમાં સરકીને વધુ મજબુત બની જવાની શકયતા છે. વાવાઝોડામાં પરિવર્તીત થશે. આસન વાવાઝોડાની દિશા-ગતિ પશ્ર્ચિમ તરફ રહેવાની હોવાથી પાકિસ્તાન તથા ઈરાનનાં દરીયા કિનારા તરફ આગળ વધી શકે છે. જોકે દરીયાઈ વાવાઝોડાની અસર હેઠળ ગુજરાતનાં કાંઠે શનિવાર સુધી 15 કીમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
જમીન પરથી સીસ્ટમ દરીયામાં ઉતરે અને વાવાઝોડામાં પરિવર્તીત થાય તેવો ઘટનાક્રમ દુર્લભ હોય છે અને 48 વર્ષ બાદ આ દુર્લભ વાવાઝોડુ સર્જાયુ છે. કંડલા, મુંદ્રા તથા જખૌનાં બંદરો પર ત્રણ નંબરનું સીગ્નલ ચડાવાયું છે. હવામાન ખાતા દ્વારા એમ કહેવાયું છે કે વાવાઝોડા આસનનો ટે્રક પશ્ચિમી દિશા તરફનો છે અને પાકિસ્તાન કે ઓમાન તરફ આગળ ધપશે કારણ કે ગુજરાતને વાવાઝોડાનો કોઈ સીધો ખતરો નથી છતાં રાજયના દરીયાઈ વિસ્તારોમાં એકાદ દિવસ અસર રહી શકે છે.

Tags: aashan cyclonegujaratKutch
Previous Post

એરઈન્ડીયા અને વિસ્તારા એરલાઈન્સનાં મર્જરનો માર્ગ મોકળો

Next Post

સપ્ટેમ્બરમાં અમેરિકામાં યોજાનાર કાર્યક્રમમાં મોદીને સાંભળવા અત્યારથી જ લાગી લાઇન!

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
સપ્ટેમ્બરમાં અમેરિકામાં યોજાનાર કાર્યક્રમમાં મોદીને સાંભળવા અત્યારથી જ લાગી લાઇન!

સપ્ટેમ્બરમાં અમેરિકામાં યોજાનાર કાર્યક્રમમાં મોદીને સાંભળવા અત્યારથી જ લાગી લાઇન!

કારમાં પાછળની સીટમાં પણ સીટ બેલ્ટ એલાર્મ ફરજિયાત કરવામાં આવશે

કારમાં પાછળની સીટમાં પણ સીટ બેલ્ટ એલાર્મ ફરજિયાત કરવામાં આવશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.