Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પોક્સો એક્ટ હેઠળ પણ ન્યાય અપાવી શકાય છે, ગુજરાતે 4 વર્ષમાં 695 આરોપીઓને સજા કરાવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મમતા સરકાર પર નિશાનો સાધતા જણાવ્યું

dharmendravaghela by dharmendravaghela
2024-09-07 12:04:14
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતના કોલકાતા રેપ-મર્ડરની ઘટનાએ દેશને હચમચાવી દીધો છે. આ ઘટનાને લઇ વિવિધ રાજકીય આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા પર વારંવાર ઘણા ટ્વીટ કરવામાં આવ્યા હતા ત્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મમતા સરકાર પર નિશાનો સાધતા જણાવ્યું હતું કે, એક્ટની નહિ પરંતુ એક્શનની જરૂરિયાત છે. પોસ્કો એક્ટ અંતર્ગત 4 વર્ષમાં ગુજરાતની અંદર 695 આરોપીઓને સજા કરવામાં આવી છે. જયારે 2 વર્ષમાં 13 લોકોને ફાંસી અપાવવામાં સફળતા મળી છે. 2024 પૂરું થતા સુધીમાં 370 ઉપર સજા આપવામાં સફળતા મળશે.
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી દ્વારા દુષ્કર્મ ગેસ મામલે નવા કાયદાને લઈ જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ટ્વીટ કર્યું છે ત્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મમતા સરકારને નવા કાયદાને લઈ આડે હાથ લેતા જોવા મળ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, આરોપીઓને સજા કરવા માટે કોઈ કાયદાની જરૂરિયાત નથી. કેન્દ્ર સરકારના પોસ્કો અને અન્ય કાયદા હેઠળ પણ આરોપી અને તાત્કાલિક સજા કરાવી શકાય છે. તેઓએ આ સંદર્ભે ગુજરાતના અનેક કેસો અને જજમેન્ટને લઇ દાખલા પણ આપ્યા હતા.

Tags: gujaratharsh sanghavipocso actsaja
Previous Post

ડેન્ગ્યુનો કેર : અમદાવાદમાં 3 બાળકી અને સુરતમાં પરિણીતાને ભરખી ગયો

Next Post

યુપીમાં વરુનો આતંક યથાવત : એક જ પરિવારના પાંચ સભ્યો પર કર્યો હુમલો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
યુપીમાં વરુનો આતંક યથાવત : એક જ પરિવારના પાંચ સભ્યો પર કર્યો હુમલો

યુપીમાં વરુનો આતંક યથાવત : એક જ પરિવારના પાંચ સભ્યો પર કર્યો હુમલો

‘જૂનાગઢ પાકિસ્તાનનું છે’ પાક. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચનો બફાટ

‘જૂનાગઢ પાકિસ્તાનનું છે’ પાક. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચનો બફાટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.