Saturday, August 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન સમયે ડૂબી જતા ચાર લોકોના મોત

માતા, બે પુત્રો અને મામાની એકસાથે અર્થીઓ ઉઠી

dharmendravaghela by dharmendravaghela
2024-09-12 11:47:19
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પાટણની સરસ્વતી નદીમાં ગણેશવિસર્જન સમયે સાત લોકો ડૂબ્યા બાદ ચાર લોકોના મોત નિપજ્યા હતા. પાટણન વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા માતા, બે પુત્રો અને મામાનું મોત થયા હતા. આજે સવારે પાટણના વેરાઈ ચકલા ખાતેથી એકસાથે ચારેયની અંતિમયાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં આક્રંદ છવાયો હતો.
પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પરિવારે 5 દિવસના ગણપતિ લાવી તેનું 5 દિવસ પૂજન અર્ચન કરી બુધવારે સરસ્વતી નદીમાં સાંજના સમયે વિસર્જન કરવા ગયો હતો. જ્યાં એક બાળક ડૂબતા તેને બચાવા જતા વારાફરતી એક બાદ એક 7 લોકો ડૂબવા લાગતા ત્રણને બચાવી લેવાય હતા. પરંતુ માતા શિતલબેન નિતિશભાઇ પ્રજાપતિ અને બે પુત્ર જિમિત નિતિશભાઇ પ્રજાપતિ અને બીજો પુત્ર દક્ષ નિતિશભાઇ પ્રજાપતિ સહિત મામા નયન રમેશભાઇ પ્રજાપતિ વહેતા પાણીમાં ડૂબી ગયા હતા. તરવૈયાઓ દ્વારા ચારેયને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ, ફરજ પરના ડોકટરે ચારેયને મૃત જાહેર કર્યા હતા. રાત્રિના સમયે તમામના પોસ્ટમોર્ટમ કરી લાશને તેઓના પરિજનોને સોંપવામાં આવી હતી.
બુધવારે સાંજે પ્રજાપતિ પરિવારના એક સાથે ચાર લોકોના મોત થતા જ રાત્રિના સમયે તમામની પીએમની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી અને પરિવારજનોને મૃતદેહો સોંપવામાં આવ્યા હતા. પ્રજાપતિ પરિવારના સંબંધીઓ વહેલી સવારથી જ વેરાઈ ચકલા ખાતે આવી પહોંચ્યા હતા. આ સમયે એક સાથે સાથે ચાર ચાર લોકોના મૃતદેહો જોઈને સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં આક્રંદ છવાયો હતો.

Tags: 4 dieganesh visarjangujaratPatansaraswati river
Previous Post

ઉધમપુર-કઠુઆના જંગલોમાં બે આતંકી ઠાર

Next Post

અરવલ્લી: ચીટર ચાર સ્વામીઓ સામે લૂક આઉટ નોટિસ જાહેર

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
15 ઓગસ્ટ પહેલાં પોલીસ કર્મીઓના ગ્રેડ પે મુદ્દે સરકાર કરશે જાહેરાત

અરવલ્લી: ચીટર ચાર સ્વામીઓ સામે લૂક આઉટ નોટિસ જાહેર

ગણપતિની મૂર્તિ પર પથ્થર ફેંકાયા ત્યાં એકેય બાંધકામ સાઇટ નથી તો 600 પથ્થરો ક્યાંથી આવ્યા?

ગણપતિની મૂર્તિ પર પથ્થર ફેંકાયા ત્યાં એકેય બાંધકામ સાઇટ નથી તો 600 પથ્થરો ક્યાંથી આવ્યા?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.