Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એક અઠવાડિયું ભાદરવાનો આકરો તાપ ખમવા તૈયાર રહો

dharmendravaghela by dharmendravaghela
2024-09-14 11:46:10
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદે વિરામ લીધો છે, જેને કારણે ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. એટલે કે, ભાદરવા મહિનાની અસર વર્તાઈ રહી છે. હજુ આગામી સાત દિવસ આ તાપમાંથી રાહત મળે તેવી શક્યતાઓ નહીંવત પ્રમાણમાં છે. તેમ છતાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે, તે માટે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખૂબ જ ઓછા વિસ્તારમાં હળવા છૂટાછવાયા વરસાદી ઝાપટા વળતી શકે છે, તેવી આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ ગુજરાતવાસીઓને ક્યારેક તડકો તો ક્યારેક વાદળછાયું વાતાવરણ અનુભવાશે. જેને કારણે ગરમી અને બફરાનો અનુભવ રહેશે. સામાન્ય રીતે જ્યારે આકાશમાંથી વરસાદ પડશે. ત્યારે જમીનથી નજીકનું તાપમાન નીચે જતું રહેતું હોય છે. એટલે કે તે સમયગાળો દરમિયાન ઠંડકનો અહેસાસ થાય છે, પરંતુ જ્યારે વાદળો ખસી જાય છે અને સૂર્યના સીધા કિરણો જમીનને સ્પર્શે છે, ત્યારે જમીનની અંદર રહેલું પાણી વરાળરૂપે બહાર નીકળે છે, તેને કારણે વરસાદના થોડા દિવસો બાદ બફારાનો અનુભવ થાય છે તથા સૂર્યના કિરણોને કારણે સતત ગરમીનો પણ અનુભવ થાય છે, ત્યારે સામાન્ય રીતે સપ્ટેમ્બર માસના પાછલા પખવાડિયામાં ભાદરવા મહિનાની શરૂઆત થતી હોય છે. એટલે કે ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુના પૂર્ણ થવાની હોય છે, તેથી આકરો તાપ અનુભવાય છે.

Tags: badaravogujaratHeat
Previous Post

રાજ્યના 119 ડેમ છલોછલ

Next Post

કાશ્મીરના કિશ્તવાડમાં એન્કાઉન્ટર : સેનાના 2 જવાન શહીદ, 2 ઘાયલ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
કાશ્મીરના કિશ્તવાડમાં એન્કાઉન્ટર : સેનાના 2 જવાન શહીદ, 2 ઘાયલ

કાશ્મીરના કિશ્તવાડમાં એન્કાઉન્ટર : સેનાના 2 જવાન શહીદ, 2 ઘાયલ

ચારધામ યાત્રા અટકી : ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે 200 રસ્તાઓ બંધ

ચારધામ યાત્રા અટકી : ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે 200 રસ્તાઓ બંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.