Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નૌશેહરા ગામની ફટાકડાની ફેક્ટરીમાં જબરદસ્ત વિસ્ફોટ : 4ના મોત

5 થી વધુ દાઝી ગયા, અત્યાર સુધી 10 લોકોને કાટમાળ નીચેથી બહાર કઠાયા

dharmendravaghela by dharmendravaghela
2024-09-17 11:19:34
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં નૌશેહરા ગામની ફટાકડાની ફેક્ટરીમાં ગઈકાલે રાત્રે ભયંકર વિસ્ફોટ થયો હતો, જેના કારણે 4 લોકોના મોતનિપજ્યા છે અને 5થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આ વિસ્ફોટનો અવાજ 15 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. જેના કારણે આસપાસના મકાનોને પણ ભારે નુકસાન થયું હતું.
ફિરોઝાબાદના નૌશેરા ગામમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા જોરદાર વિસ્ફોટમાં અનેક મકાનો ધરાશાયી થઈ ગયા છે. આ દુર્ઘટનામાં ઘણા લોકો મકાનના કાટમાળ નીચે દટાઈ ગયા છે. અત્યાર સુધીમાં 10 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં 4ના મોત નીપજ્યા છે અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, હજુ પણ કાટમાળ નીચે ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે, જેમને બહાર નીકાળવા માટે રાહત કામગીરી ઝડપી ચાલી રહી છે. એસએસપી સૌરભ દીક્ષિતે અકસ્માતની પુષ્ટિ કરી છે. પોલીસ અને ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને JCB ની મદદથી કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફેક્ટરીનો માલિક ફરાર છે અને ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી તે પણ સામે આવ્યું છે.

Tags: firozabad fireworks fectory blastup
Previous Post

ન્યૂયોર્કના મેલવિલેમાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ

Next Post

22.35 લાખ યાત્રાળુઓએ કર્યા મા અંબાના દર્શન

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
22.35 લાખ યાત્રાળુઓએ કર્યા મા અંબાના દર્શન

22.35 લાખ યાત્રાળુઓએ કર્યા મા અંબાના દર્શન

દુનિયાના લોકપ્રિય નેતામાં ફરી મોદી નંબર વન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 74મો જન્મદિવસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.