Monday, January 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈઝરાયલના લેબનોન પર હુમલામાં 492નાં મોત : મૃત્યુઆંકમાં સતત વધારો

18 વર્ષનો સૌથી મોટો હુમલો : ઈઝરાયલમાં એક સપ્તાહ માટે ઈમરજન્સી જાહેર

dharmendravaghela by dharmendravaghela
2024-09-24 11:31:29
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇઝરાયલે 23 સપ્ટેમ્બરે લેબનોનમાં 300થી વધુ મિસાઇલો છોડી હતી. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે હુમલામાં અત્યાર સુધીમાં 492 લોકોનાં મોત થયા છે. તેમાં 58 મહિલાઓ અને 35 બાળકો છે. 1,645 લોકો ઘાયલ થયા છે.
અલ જઝીરા અનુસાર, 2006માં ઇઝરાયલ-લેબનોન યુદ્ધ બાદ લેબનોન પર આ સૌથી મોટો હુમલો છે. લેબનોનમાં બુધવાર, 25 સપ્ટેમ્બર સુધી શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે. લોકો સલામત સ્થળે જતા જોવા મળ્યા હતા. જેના કારણે અનેક શહેરોમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) અને હિઝબુલ્લાહે 20 વર્ષમાં બનાવેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કર્યો છે. અમે તેમના 10 હજાર રોકેટનો નાશ કર્યો. હવે ચીફ હસન નસરાલ્લાહ એકલા પડી ગયા છે. સતત ચોથા દિવસે ઈઝરાયલનો આ મિસાઈલ હુમલો હતો. આ સમયગાળા દરમિયાન, લેબનીઝ શહેરો પર 900થી વધુ મિસાઇલો છોડવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં 300 થી વધુ લોકો માર્યા ગયા છે.
તે જ સમયે, લેબેનોન તરફથી વળતા હુમલાની આશંકાઓ વચ્ચે ઇઝરાયલમાં એક અઠવાડિયા માટે કટોકટી લાદવામાં આવી છે. સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટના આદેશ પર, કેબિનેટ પ્રધાનોએ ઇમરજન્સી પર ફોન દ્વારા મતદાન કર્યું.

Tags: 492 dieisrael attack on lebanon
Previous Post

હવે સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદ પર ઉઠ્યા સવાલ!

Next Post

વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત અને તેના 140 કરોડ લોકો વતી નમસ્કાર

dharmendravaghela

dharmendravaghela

Related News

પીએમ મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચેની બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા
તાજા સમાચાર

પીએમ મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચેની બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા

January 12, 2026
અમદાવાદમાં પીએમના હસ્તે પતંગ મહોત્સવનો પ્રારંભ
તાજા સમાચાર

અમદાવાદમાં પીએમના હસ્તે પતંગ મહોત્સવનો પ્રારંભ

January 12, 2026
વેનેઝુએલાની સબસિડીના સહારે ક્યુબાની અર્થવ્યવસ્થા ચલાવવાનો યુગ હવે સમાપ્ત : ટ્રમ્પ
તાજા સમાચાર

વેનેઝુએલાની સબસિડીના સહારે ક્યુબાની અર્થવ્યવસ્થા ચલાવવાનો યુગ હવે સમાપ્ત : ટ્રમ્પ

January 12, 2026
Next Post
વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત અને તેના 140 કરોડ લોકો વતી નમસ્કાર

વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત અને તેના 140 કરોડ લોકો વતી નમસ્કાર

PMનો આત્મવિશ્વાસ ઘટ્યો : રાહુલ ગાંધી

PMનો આત્મવિશ્વાસ ઘટ્યો : રાહુલ ગાંધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.