Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

બે અલગ અલગ ઘટનામાં તળાવમાં ડૂબી જવાથી 8 બાળકોના મોત

જિતિયા વ્રત ટાણે દુર્ઘટના ઘટી, બે બાળકીઓને બચાવી લેવાઇ

dharmendravaghela by dharmendravaghela
2024-09-26 11:49:22
in Uncategorized
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રમાં જિતિયા વ્રત ટાણે મોટી દુર્ઘટના ઘટી છે. અહીં બે અલગ અલગ ઘટનામાં તળાવમાં સ્નાન કરતી વખતે ડૂબવાથી આઠ બાળકોના મોત થયા છે, જ્યારે બે બાળકીઓને બચાવી લેવાઇ હતી. આ ઘટનાથી સમગ્ર શહેરમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક વહિવટી તંત્રની ટીમો ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ગ્રામીણ લોકોની મદદથી બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા હતા.
મળતી જાણકારી મુજબ, મદનપુરના બારુણ પ્રખંડમાં બે અલગ અલગ ઘટનામાં ડૂબી જતા 8 બાળકોના મોત થયા છે. બારુણ પ્રખંડના જિતિયા ઉત્સવને લઇને પાંચ બાળકો તળાવમાં સ્નાન કરવા ગયા હતા. જ્યાં સ્નાન કરતી વખતે એક પછી એક બધા બાળકો લપસીને ડૂબવા લાગ્યા હતા. આ સમયે ત્યાં હાજર અન્ય બાળકોએ હોબાળો કરતાં ગ્રામીણ લોકો બાળકોને બચાવવા તળાવમાં કૂદ્યા હતા. જો કે, તેઓ એક 16 વર્ષીય બાળકી સિવાય અન્યને બચાવવામાં નિષ્ફળ ગયા હતા. હાલ મૃતક બાળકોની ઓળખ કરવામાં આવી છે. જેમાં 9 વર્ષ અને 11 વર્ષની બે સગી બહેનો, એક 12 વર્ષીય બાળકી અને એક 10 વર્ષીય બાળકી સામેલ છે.
બીજી ઘટનામાં, મદનપુરના કુસા ગામમાં તળાવમાં ડૂબવાથી એક 10 વર્ષીય બાળક, બે 12 વર્ષીય બાળકી અને એક 13 વર્ષીય બાળકીનું મોત થયું છે. આ ઘટનામાં ગ્રામીણો દ્વારા એક 13 વર્ષીય બાળકીને બચાવી લેવાઇ હતી. હાલ આ બંને ઘટનાઓના પગલે સમગ્ર શહેરમાં તહેવાર ટાણે શોકની લાગણી પ્રસરી છે. આ ઘટના અંગે એસડીએમ એ જણાવ્યું કે, મૃતક બાળકોના પરિજનોને વળતરના રૂપિયા આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Tags: 8 dubyajitiya vratmaharatshra
Previous Post

તત્કાલ લેબનોન છોડો : ભારતીય દૂતાવાસે વધતા એડવાઈઝરી જાહેર કરી

Next Post

મોસાદના હેડક્વાર્ટર પર હિજબુલ્લાહે કર્યો હુમલો

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં મસ્કની સ્ટારલિંક સામે પ્રતિબંધ
Uncategorized

ઈરાનમાં મસ્કની સ્ટારલિંક સામે પ્રતિબંધ

June 30, 2025
Uncategorized

Criação de conta no ESC Portugal com vantagens imediatas após registo

June 30, 2025
અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે જોરદાર વરસાદ
Uncategorized

અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે જોરદાર વરસાદ

June 19, 2025
Next Post
મોસાદના હેડક્વાર્ટર પર હિજબુલ્લાહે કર્યો હુમલો

મોસાદના હેડક્વાર્ટર પર હિજબુલ્લાહે કર્યો હુમલો

મુંબઈમાં મુશળધાર વરસાદ

મુંબઈમાં મુશળધાર વરસાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.