Friday, August 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલે હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર મિસાઇલો છો઼ડી : 6 ઇમારત ધરાશાયી, 2ના મોત;

સતત હુમલામાં 500થી વધુ લેબનીઝ નાગરિકોએ જીવ ગુમાવ્યો છે

dharmendravaghela by dharmendravaghela
2024-09-28 11:43:37
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ભાષણના લગભગ એક કલાક પછી, ઇઝરાયલે લેબનનની રાજધાની બેરૂત પર મિસાઇલો છોડી. જેમાં 6 ઈમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ. આમાંથી એક હિઝબુલ્લાહનું હેડક્વાર્ટર હોવાનું કહેવાય છે. નેતન્યાહૂએ શુક્રવારે રાત્રે 8 વાગ્યે યુએનમાં ભાષણ આપ્યું હતું. એક કલાક પછી બેરૂતના રહેણાંક વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો.
ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)ના પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું કે હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહ હુમલાના સ્થળે હાજર હતો. તેની હત્યા કરવામાં આવી છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે હિઝબુલ્લાહનું હેડક્વાર્ટર જાણી જોઈને વસતિવાળા વિસ્તારની વચ્ચે બનાવવામાં આવ્યું હતું. જેથી ત્યાં કોઈ હુમલો ન કરી શકે.
આ પહેલા 26 સપ્ટેમ્બરે ઈઝરાયલે દક્ષિણ લેબનન પર હવાઈ હુમલો કર્યો હતો. આ હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ડ્રોન યુનિટનો કમાન્ડર મોહમ્મદ સરૂર માર્યો ગયો હતો. ઇઝરાયલના સતત હુમલામાં 500થી વધુ લેબનીઝ નાગરિકોએ જીવ ગુમાવ્યો છે અને 1,800થી વધુ ઘાયલ થયા છે.

Tags: hezbollah head quarters missile attackisrael
Previous Post

ઘોષને થઈ શકે ફાંસીની સજા : સ્પેશિયલ CBI કોર્ટ

Next Post

500 રૂપિયાની નકલી નોટો પધરાવી ગઠિયાઓએ 1.60 કરોડનું સોનું પડાવ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
500 રૂપિયાની નકલી નોટો પધરાવી ગઠિયાઓએ 1.60 કરોડનું સોનું પડાવ્યું

500 રૂપિયાની નકલી નોટો પધરાવી ગઠિયાઓએ 1.60 કરોડનું સોનું પડાવ્યું

દેશમાં એક સાથે 350 જેટલા સ્થળો પર સીબીઆઇના દરોડા

દેશમાં એક સાથે 350 જેટલા સ્થળો પર સીબીઆઇના દરોડા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.