Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ : નવરાત્રિ આયોજન માટે પોલીસને 82 અરજી મળી પણ એકેયને પરવાનગી આપી નથી

ચાલુ વર્ષે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ફાયર વિભાગની એનઓસી લેવાનું ફરજિયાત કર્યું છે

dharmendravaghela by dharmendravaghela
2024-10-02 11:26:40
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

નવરાત્રિના તહેવારને શરૂ થવાને માત્ર એક દિવસ બાકી છે, ત્યારે ગરબા આયોજકોએ પોલીસ પરવાનગી મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા આપવામાં આવતું NOC લેવા માટે દોડવું પડ્યું છે. ચાલુ વર્ષે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ફાયર વિભાગની એનઓસી લેવાનું ફરજિયાત કર્યું છે. પોલીસ વિભાગ અને ફાયર વિભાગ વચ્ચે સંકલનના અભાવે નવરાત્રિ શરૂ થવાના ત્રણ દિવસ પહેલા ફાયર NOC લેવાનું ફરજિયાત કરવામાં આવતા હવે ગરબા આયોજકોમાં દોડધામ મચી છે.
નવરાત્રિ દરમિયાન ફાયર વિભાગ દ્વારા ગરબા આયોજકોને ગરબાના સ્થળ ઉપર કોઈ આગ-અકસ્માતનો બનાવ ન બને અને તકેદારીના ભાગરૂપે ફાયર વિભાગ તરફથી 30 જેટલા નિયમો સાથેની ગાઈડલાઈન આપવામાં આવી છે. જે જાહેર નોટિસ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન ક્યાંય કોઈપણ આવવાના હોય અથવા તો કોઈ આયોજક દ્વારા સામેથી ફાયર એનઓસી માંગવામાં આવે તો આપવામાં આવતી હતી, પરંતુ ચાલુ વર્ષે પોલીસ દ્વારા ફાયર એનઓસી આપવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જેના કારણે હવે છેલ્લી ઘડીએ ફાયર એનઓસી આપવાની શરૂઆત કરવામાં આવી છે.

Tags: ahmedabad policenavratri garaba permission
Previous Post

ઇઝરાયલ પર બીજા હુમલાની ઈરાને આપી ચેતવણી

Next Post

હું ભાજપ, મોદીને નફરત કરતો નથી : રાહુલ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
હું ભાજપ, મોદીને નફરત કરતો નથી : રાહુલ

હું ભાજપ, મોદીને નફરત કરતો નથી : રાહુલ

મંદિર હોય કે દરગાહ, તેને હટાવવાનું યોગ્ય રહેશે કારણ કે જાહેર સુરક્ષા સૌથી પહેલા : સુપ્રીમ કોર્ટ

મંદિર હોય કે દરગાહ, તેને હટાવવાનું યોગ્ય રહેશે કારણ કે જાહેર સુરક્ષા સૌથી પહેલા : સુપ્રીમ કોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.