Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મંદિર હોય કે દરગાહ, તેને હટાવવાનું યોગ્ય રહેશે કારણ કે જાહેર સુરક્ષા સૌથી પહેલા : સુપ્રીમ કોર્ટ

બુલડોઝરની કાર્યવાહીના મામલામાં સુપ્રીમ કોર્ટે મંગળવારે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-10-02 11:29:58
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બુલડોઝરની કાર્યવાહીના મામલામાં સુપ્રીમ કોર્ટે મંગળવારે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. સુનવણી દરમિયાન જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ વિશ્વનાથનની બેંચે કહ્યું કે જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ ચાલુ રહેશે.બેન્ચે એ પણ નિર્દેશ આપ્યો છે કે જેઓ કોર્ટના આદેશનો અનાદર કરશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પીડિતોની સંપત્તિ પરત કરવામાં આવશે, જેનું વળતર પણ દોષિત અધિકારીઓ પાસેથી વસૂલવામાં આવશે.
સુનવણીમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. એમ પણ કહ્યું કે ચોક્કસ સમુદાય પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો થયા છે. તેના પર જસ્ટિસ ગવઈએ કહ્યું કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. અમે જે પણ નક્કી કરી રહ્યા છીએ તે સમગ્ર દેશ માટે હશે. મંદિર હોય કે દરગાહ, તેને હટાવવાનું યોગ્ય રહેશે કારણ કે જાહેર સુરક્ષા સૌથી પહેલા આવે છે.

Tags: bulldozerindiasupreme court
Previous Post

હું ભાજપ, મોદીને નફરત કરતો નથી : રાહુલ

Next Post

વિશ્વ નિયંત્રણમાંથી બહાર થઈ રહ્યું છે : ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ ટ્રમ્પની પ્રતિક્રિયા

dharmendravaghela

dharmendravaghela

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
વિશ્વ નિયંત્રણમાંથી બહાર થઈ રહ્યું છે : ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ ટ્રમ્પની પ્રતિક્રિયા

વિશ્વ નિયંત્રણમાંથી બહાર થઈ રહ્યું છે : ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ ટ્રમ્પની પ્રતિક્રિયા

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.