Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહાકાળી માતાજીની મંગળા આરતીમાં માઈભક્તોની જબરદસ્ત ભીડ

આરતી માટે રાતથી જ્યાં જગ્યા મળી ત્યાં ભક્તો ગોઠવાઈ ગયા

dharmendravaghela by dharmendravaghela
2024-10-03 11:19:14
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આજથી મા અંબાની આરાધનાનો પવિત્ર પર્વ નવરાત્રિની શરૂઆત થઈ છે. નવ દિવસ સુધી માઈભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળશે. ગુજરાત સહિત વિશ્વભરમાં નવરાત્રિ પર્વ નિમિત્તે ગરબા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ દરમિયાન માઈભક્તો માતાજીનાં દર્શન કરવા માટે અંબાજી , પાવાગઢ સહિતનાં વિવિધ ધામે પણ જતા હોય છે. ત્યારે પ્રથમ નોરતે પાવાગઢ ખાતે વિરાજમાન જગતજનની મહાકાળી માતાજીની મંગળા આરતીમાં માઈભક્તોની જબરદસ્ત ભીડ જોવા મળી હતી. આસો નવરાત્રિનાંપ્રથમ નોરતે પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે વિરાજમાન જગતજનની મહાકાળી માતાજીની મંગળા આરતી કરવામાં આવી હતી. પ્રથમ નોરતે જગતજનની મહાકાળી માતાજીનાં દર્શન કરવા માટે માઈભક્તોનું ઘોડાપુર ઊમટ્યુ હતું.

Tags: aarati crowdmahakali mandirnavratripavagadh
Previous Post

રાજધાની દિલ્હીમાં હોસ્પિટલમાં ડોક્ટરની ગોળી મારી હત્યા

Next Post

તિરૂપતિ લાડુ મુદ્દે સુપ્રિમમાં આજે સુનાવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
તિરૂપતિ લાડુ મુદ્દે સુપ્રિમમાં આજે સુનાવણી

તિરૂપતિ લાડુ મુદ્દે સુપ્રિમમાં આજે સુનાવણી

ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 3ના મોત, 6 થી વધુ ઘાયલ : 4 ઓફિસર સસ્પેન્ડ

ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 3ના મોત, 6 થી વધુ ઘાયલ : 4 ઓફિસર સસ્પેન્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.