Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદમાં 28 લાખની લૂંટ

મહિલાના વેશમાં લૂંટારા ચાંદીના દાગીના ભરેલી બેગ ઝૂંટવી એક્ટિવા પર ફરાર

dharmendravaghela by dharmendravaghela
2024-10-10 11:18:04
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કૃષ્ણનગર વિસ્તારમાં 28 લાખના ચાંદીના દાગીના ભરેલી થેલીની લૂંટ એક મહિલાએ કરી હોવાની વિગતો સામે આવી રહી છે. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે બપોરના સમયે માણેકચોકમાંથી એક સેલ્સમેન 28 લાખની કિંમતના ચાંદીના દાગીના ભરેલો થેલો લઇને અલગ અલગ વિસ્તારમાં સોના ચાંદીની દુકાન પર માર્કેટિંગ માટે જતો હતો. તે સમયે કૃષ્ણનગરના સરદાર ચોક પાસે તે પસાર થઈ રહ્યો હતો ત્યારે એક્ટિવા પર આવેલી એક મહિલા જેણે હાથ પર મોજા અને આંખો પર ચશ્મા પહેર્યા હતા. તેણે આ વ્યક્તિનો થેલો ઝૂટંવીને એક્ટિવા લઇને ફરાર થઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે.
આ સમગ્ર મામલો સામે આવતા ઉચ્ચ અધિકારીઓ બનાવ સ્થળે દોડી ગયા હતા અને આરોપીને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હોવાની વિગતો મળી રહી છે. આ સમગ્ર મામલે હાલ સીસીટીવી ફૂટેજ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. અમારી અલગ અલગ ટીમ આરોપીને પકડવા માટે પ્રયાસ કરી રહી છે.આ અંગે ટેકનિકલ ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે.

Tags: 28 lakh gharena lootAhmedabadkrishnagarsaradar chowk
Previous Post

સુરતની બે મુસ્લિમ મહિલાની કતારમાં ધરપકડ

Next Post

PM મોદીએ દુઃખ વ્યક્ત કરી રતન ટાટા સાથેની ગુજરાતની મુલાકાતો વાગોળી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
PM મોદીએ દુઃખ વ્યક્ત કરી રતન ટાટા સાથેની ગુજરાતની મુલાકાતો વાગોળી

PM મોદીએ દુઃખ વ્યક્ત કરી રતન ટાટા સાથેની ગુજરાતની મુલાકાતો વાગોળી

બીજી T20માં ભારતે 86 રનથી મેચ જીતી

બીજી T20માં ભારતે 86 રનથી મેચ જીતી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.