Friday, December 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બીજી T20માં ભારતે 86 રનથી મેચ જીતી

નીતિશ રેડ્ડીનું ઓલરાઉન્ડ પ્રદર્શન; બાંગ્લાદેશ સામે 2-0ની અજેય લીડ

dharmendravaghela by dharmendravaghela
2024-10-10 11:25:33
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નવી દિલ્હીમાં રમાયેલી બીજી T20માં ભારતે બાંગ્લાદેશને 86 રને હરાવ્યું છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં બાંગ્લાદેશે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભારતે 9 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશ 20 ઓવરમાં 135 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી નીતિશ રેડ્ડીએ 34 બોલમાં 74 રન બનાવ્યા, તેણે બોલિંગમાં 2 વિકેટ પણ લીધી. રેડ્ડીને પ્લેયર ઑફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. વરુણ ચક્રવર્તીએ પણ 2 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ તરફથી મહમુદુલ્લાહે સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. બીજી મેચ જીતીને, ભારતે ત્રણ T-20 સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી. ત્રીજી મેચ 12 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે.
221 રનના ટાર્ગેટ સામે બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 135 રન જ બનાવી શકી હતી. ટીમ તરફથી મહમુદુલ્લાહે સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. પરવેઝ હસન ઈમોને 16 રન, મેહદી હસન મિરાજે 16 રન, લિટન દાસે 14 રન અને નઝમુલ હુસૈન શાંતોએ 11 રન બનાવ્યા હતા. બાકીના બેટર્સ 10થી વધુ રનના આંકડાને પણ સ્પર્શી શક્યા ન હતા. ભારત તરફથી નીતિશ રેડ્ડી અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે મયંક યાદવ, રાયન પરાગ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ અને અભિષેક શર્માને 1-1 વિકેટ મળી હતી.

Tags: delhiindia beat bangladesh 2nd t20
Previous Post

PM મોદીએ દુઃખ વ્યક્ત કરી રતન ટાટા સાથેની ગુજરાતની મુલાકાતો વાગોળી

Next Post

માધ્યમિક શાળાઓ માટે 3517 સરકારી શાળામાં અને 1200 શિક્ષકોની કરાશે ભરતી

dharmendravaghela

dharmendravaghela

Related News

જી રામજી બિલના વિરોધમાં વિરોધપક્ષના બંધારણ ગૃહની બહાર મધ્યરાત્રિએ ધરણા
આંતરરાષ્ટ્રીય

જી રામજી બિલના વિરોધમાં વિરોધપક્ષના બંધારણ ગૃહની બહાર મધ્યરાત્રિએ ધરણા

December 19, 2025
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાશે
તાજા સમાચાર

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાશે

December 19, 2025
ચાર ધામ યાત્રા સહિત પ્રવાસ મોંધો થશે,નવા વર્ષથી ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા સહિત પ્રવાસ માટે ગ્રીન સેસ વસુલાશે
તાજા સમાચાર

ચાર ધામ યાત્રા સહિત પ્રવાસ મોંધો થશે,નવા વર્ષથી ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા સહિત પ્રવાસ માટે ગ્રીન સેસ વસુલાશે

December 19, 2025
Next Post
માધ્યમિક શાળાઓ માટે 3517 સરકારી શાળામાં અને 1200 શિક્ષકોની કરાશે ભરતી

માધ્યમિક શાળાઓ માટે 3517 સરકારી શાળામાં અને 1200 શિક્ષકોની કરાશે ભરતી

ઈલેકટ્રીક વાહનોની નીતિમાં કોઈ બદલાવ નહીં થાય : કેન્દ્ર સરકાર

ઈલેકટ્રીક વાહનોની નીતિમાં કોઈ બદલાવ નહીં થાય : કેન્દ્ર સરકાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.