Sunday, August 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારત રત્ન માટે રતન ટાટાના નામનો પ્રસ્તાવ

મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં નિર્ણય

dharmendravaghela by dharmendravaghela
2024-10-11 12:01:13
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ટાટા સન્સના ચેરમેન રતન ટાટાના નિધન બાદ દેશના સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે ગુરૂવારે આ નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક મળી હતી જેમાં આ વાત પર ચર્ચા થઇ કે રતન ટાટાના નામનો ભારત રત્ન માટે પ્રસ્તાવ મુકવો જોઇએ. કેબિનેટ બેઠક દરમિયાન રતન ટાટાની યાદમાં શોક પ્રસ્તાવ પણ પ્રસાર કરવામાં આવ્યો હતો.
શિવસેના શિંદે જૂથે રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગ કરી છે. શિવસેનાના નેતા અને મુખ્યમંત્રીની નજીક રહેલા રાહુલ કનાલે પત્ર લખીને આ માંગ કરી છે કે ભારત રત્ન માટે રાજ્ય સરકાર રતન ટાટાનું નામ પ્રસ્તાવિત કરે. મહારાષ્ટ્ર કેબિનેટમાં રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
‘ભારત રત્ન’ દેશનું સર્વોચ્ચ નાગરિક સમ્માન છે, જેની શરૂઆત વર્ષ 1954માં કરવામાં આવી હતી. ભારત રત્ન સમ્માન માટે તમામ વ્યક્તિ, જાતિ, વ્યવસાય, પદ અને લિંગના ભેદભાવ વગર પાત્ર છે. આ સન્માન રાજનીતિ, કલા, સાહિત્ય અને વિજ્ઞાનના ક્ષેત્રોમાં કોઇ વિચારક, વૈજ્ઞાનિક, ઉદ્યોગપતિ, લેખક અને સામાજિક કાર્યકરને આપવામાં આવે છે.

Tags: maharastraratan tata bharat ratna
Previous Post

નમકીનના પેકેટમાંથી ઝડપાયો 2000 કરોડનું કોકેઈન

Next Post

સાહિત્ય માટે દક્ષિણ કોરિયાના હેન કાંગને નોબેલ પુરસ્કાર

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
સાહિત્ય માટે દક્ષિણ કોરિયાના હેન કાંગને નોબેલ પુરસ્કાર

સાહિત્ય માટે દક્ષિણ કોરિયાના હેન કાંગને નોબેલ પુરસ્કાર

માતાના મઢ ખાતે પતરી વિધિના વિવાદમાં મહારાવ હનુમંતસિંહજીની તરફેણમાં ચુકાદો

માતાના મઢ ખાતે પતરી વિધિના વિવાદમાં મહારાવ હનુમંતસિંહજીની તરફેણમાં ચુકાદો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.