Friday, August 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોલકાતામાં ડોક્ટરો ભૂખ હડતાળ પર, અત્યાર સુધીમાં ચારની તબિયત લથડી

ડૉકટરો છેલ્લા 10 દિવસથી અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ પર બેઠા છે

dharmendravaghela by dharmendravaghela
2024-10-14 11:36:13
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા કેસનો મામલો હજુ ઉકેલાયો નથી. પીડિતાને ન્યાય અપાવવાની માગ સાથે ડૉકટરોનો દેખાવ હજુ પણ ચાલુ છે. ડૉકટરો તેમની માંગણીઓને લઈને અડગ છે અને માંગણીઓ માટે ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે. ગત રાત્રે એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના જુનિયર ડૉક્ટર પુલસ્થ આચાર્યની અચાનક તબિયત લથડી હતી. અત્યાર સુધીમાં ચાર ડૉકટરની તબિયત લથડી છે જેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
ગઈકાલે પુલસ્થ આચાર્યને અચાનક જ પેટમાં તીવ્ર દુખાવાની ફરિયાદ થતા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પુલસ્થ આચાર્ય ચોથા ડૉક્ટર છે જેમને ભૂખ હડતાળ દરમિયાન તબિયત બગડવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીડિતા માટે ન્યાયની માંગણી કરતા આ ડૉકટરો છેલ્લા 10 દિવસથી અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ પર બેઠા છે. વિરોધ કરી રહેલા ડૉક્ટર અને આરોગ્ય સચિવ એન.એસ. કોર્પોરેશનને તાત્કાલિક હટાવવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે કોલકાતામાં દુષ્કર્મ અને હત્યા કેસ મામલે ડૉકટરો 5 ઓક્ટોબર સાંજથી ભૂખ હડતાળ શરુ કરી છે.

Tags: doctorhunger strikekolkatta
Previous Post

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી

Next Post

ડીસામાં રિવોલ્વરની અણીએ 80 લાખની લૂંટ

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
ડીસામાં રિવોલ્વરની અણીએ 80 લાખની લૂંટ

ડીસામાં રિવોલ્વરની અણીએ 80 લાખની લૂંટ

મુંબઈથી ઊપડતી ત્રણ ફ્લાઇટ અને એક ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

મુંબઈથી ઊપડતી ત્રણ ફ્લાઇટ અને એક ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.