Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બિહાર : ઝેરી દારૂ પીવાથી 27થી વધુ લોકોએ ગુમાવ્યા જીવ

અનેકે ગુમાવી આંખોની રોશની : 49 લોકોની હાલત ગંભીર છે

dharmendravaghela by dharmendravaghela
2024-10-17 12:46:34
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બિહારમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે. મંગળવારે અને બુધવારે સિવાન, સારણ અને છપરામાં ઝેરી દારૂ પીવાથી 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઝેરી દારૂની આડઅસરથી ડઝનેક લોકોએ આંખોની રોશની ગુમાવી દીધી છે. ગંભીર સ્થિતિને કારણે સિવાનમાં 23 અને છપરામાં 4 લોકોના મોત થયા છે. ભગવાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મગહર ગામમાં પોલિથીન યુક્ત દારૂ પીવાથી લોકોની તબિયત લથડી હતી.
ઘણા લોકોને ઉલ્ટી, પેટમાં દુખાવો અને દ્રષ્ટિ ગુમાવવાની ફરિયાદ બાદ સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. અનેક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન 23 લોકોના મોત થયા હતા, જ્યારે 4ને પીએમસીએચમાં રિફર કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તેણે પોતાની આંખોની રોશની ગુમાવી દીધી છે. છપરાના ઈબ્રાહીમપુર ગામમાં પણ ઝેરી દારૂ પીવાથી 4 લોકોએ જીવ ગુમાવ્યા છે.
મળતી માહિતી મુજબ, આ ઝેરી દારૂ પીવાથી લગભગ 49 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. આ મામલાની તપાસ માટે સારણ પ્રશાસન દ્વારા SITની રચના કરવામાં આવી છે. સારણ ડીએમએ કહ્યું છે કે અમે પોસ્ટ મોર્ટમ અને વિસેરા રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. હાલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બે લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. સારણના ડીએમ અમન સમીરે કહ્યું છે કે મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને SITની રચના કરવામાં આવી છે.

Tags: Biharzeri daru mot
Previous Post

બાંગ્લાદેશથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા મળશે: સુપ્રીમ કોર્ટ

Next Post

શાહરુખના દીકરાને જેલમાં ધકેલનાર અધિકારીની રાજકારણમાં એન્ટ્રી : ધારાવી સીટથી ચૂંટણી લડશે

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
શાહરુખના દીકરાને જેલમાં ધકેલનાર અધિકારીની રાજકારણમાં એન્ટ્રી : ધારાવી સીટથી ચૂંટણી લડશે

શાહરુખના દીકરાને જેલમાં ધકેલનાર અધિકારીની રાજકારણમાં એન્ટ્રી : ધારાવી સીટથી ચૂંટણી લડશે

ભાવનગર ખાતે રેન્જ પોલીસ અને વેપારી એસોસિએશન દ્વારા શરદોત્સવ કાર્યક્રમ યોજાયો

ભાવનગર ખાતે રેન્જ પોલીસ અને વેપારી એસોસિએશન દ્વારા શરદોત્સવ કાર્યક્રમ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.