Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઇરાન બોર્ડર ગાર્ડસ દ્વારા ગોળીબારમાં 250 થી વધુ અફધાન નાગરિકોના મોત

માનવ અધિકાર સંગઠને પીડિતોના શબોને દર્શાવતો એક વીડિયો શેર કર્યો

dharmendravaghela by dharmendravaghela
2024-10-18 11:43:56
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અફઘાનિસ્તાન સરહદે ઇરાન બોર્ડર ગાર્ડસ દ્વારા થયેલા ગોળીબારમાં 250 થી વધુ અફધાન નાગરિકોના મોત થયા છે. ઇરાનના માનવ અધિકાર સંગઠને દાવો કર્યો હતો કે અફઘાન શરણાર્થીઓ ઇરાનની સરહદમાં પ્રવેશી રહયા હતા ત્યારે ઇરાન દ્વારા બળપ્રયોગ કરવામાં આવતા આ ઘટના બની હતી. માનવ અધિકાર સંગઠને પીડિતોના શબોને દર્શાવતો એક વીડિયો શેર કર્યો છે જેમાં શરણાર્થીઓને સરહદે મારી નાખવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
સરહદ પાર કરી રહેલા કુલ પ્રવાસીઓની સંખ્યા 300 જેટલી હતી જેમાંથી માત્ર 50 જ બચ્યા હતા. બાકીના હુમલાનો ભોગ બનીને ઢળી પડયા હતા. આ રિપોર્ટ ઇરાની દળો સૈન્ય દ્વારા અફઘાન શરણાર્થીઓને ઉત્પીડન, યાતના અને દુર્વ્યહવારના આરોપોના સમયમાં આવ્યો છે. ઇરાની સીમા રક્ષકોની કાર્યવાહીની ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ ટીકા કરવામાં આવી છે.
આ અંગે કાબુલમાં તાલિબાનના નાયબ પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે જણાવ્યું હતું કે વિવિધ સરકારી એજન્સીઓ અને અફઘાન રાજદ્વારી મિશનોએ અહેવાલોને ચકાસવા માટે સંપૂર્ણ તપાસ શરૂ કરી છે. ગોળીબારમાં જાનહાનિનો ચોક્કસ આંકડો સ્પષ્ટ નથી. ઇરાનમાં મોટી સંખ્યામાં અફઘાન શરણાર્થીઓ રહે છે તેમની સ્થિતિ ખૂબ ગંભીર છે. ઇરાનમાં અફઘાન શરણાર્થીઓને માનવીય અને બુનિયાદી અધિકારોના ઉલંઘનનો સામનો કરવો પડી રહયો છે. આ દરમિયાન, ઈરાનના રાષ્ટ્રપતિના વિશેષ દૂત અને કાબુલમાં રાજદૂત હસન કાઝેમી કોમીએ આ અહેવાલોને સખત રીતે નકારી કાઢ્યા હતા.

Tags: 250 afghani migrants killedirani guards
Previous Post

દિલ્હી, શ્રીનગર સહિત દેશભરમાં જોવા મળ્યો સુપરમૂન

Next Post

‘5 કરોડ આપો, નહીં તો સિદ્દીકીથી પણ ખરાબ હાલ કરીશું

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
‘5 કરોડ આપો, નહીં તો સિદ્દીકીથી પણ ખરાબ હાલ કરીશું

'5 કરોડ આપો, નહીં તો સિદ્દીકીથી પણ ખરાબ હાલ કરીશું

ક્રૂરતાની તમામ હદ પાર : પતિએ પત્નીને ચપ્પુના 11 ઘા માર્યા, થોડો જીવ રહેતા હાથની નસ પણ કાપી

ક્રૂરતાની તમામ હદ પાર : પતિએ પત્નીને ચપ્પુના 11 ઘા માર્યા, થોડો જીવ રહેતા હાથની નસ પણ કાપી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.