Friday, August 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

યુદ્ધ વચ્ચે તેલંગાણાના 100 મજૂરો ઈઝરાયલ ગયા, પગાર 1.50 લાખ

નિર્માણ ઉદ્યોગમાં કામ કરવા માટે તેલ અવીવ પહોંચ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-10-19 11:24:50
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈઝરાયલ અને ઈરાનની સાથે-સાથે તેના પાડોશી દેશો વચ્ચે ચાલી રહેલા તનાવ વચ્ચે તેલંગાણાથી 100થી વધુ મજૂરો નિર્માણ ઉદ્યોગમાં કામ કરવા માટે તેલ અવીવ પહોંચ્યા છે. તેમાંથી મોટાભાગના ચણતર, સુથારીકામ અને અન્ય બાંધકામના કામો માટે ઈઝરાયલ જઈ રહ્યા છે. આ કામદારોને મફત રહેવા અને ખાવાની સુવિધા સાથે મહિને લગભગ 1.5 લાખનો પગાર મળશે.
નોંધનીય છે કે 1 ઓક્ટોબરના રોજ ઈરાને ઈઝરાયલ પર 200 મિસાઈલોથી હુમલો કર્યો હતો ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ છે. તેમ છતાં ભારતમાંથી હજારો કામદારોને 3 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી કામ માટે ઈઝરાયેલ મોકલવામાં આવી રહ્યા છે, બીજી તરફ દેશભરમાંથી 900 કામદારો કામ કરવા ઈઝરાયલ જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ભારતમાંથી બાંધકામ મજૂરોને ત્યાં મોકલવાની ઇઝરાયલની વિનંતીને પગલે કેન્દ્રએ નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનને ઇઝરાયલની માગને પહોંચી વળવા કુશળ કામદારો મોકલવાનો નિર્દેશ આપ્યો હતો. ટોમકોમના અધિકારીએ જણાવ્યું કે 900 કામદારોએ ઇઝરાયલમાં નોકરીમાં રસ દર્શાવ્યો છે.

Tags: israeltelangana workers land telaviv
Previous Post

ભાવનગરના જુના બંદર રોડ પર આવેલ પ્લાસ્ટિક વેસ્ટ યુનિટમાં આગનો બનાવ

Next Post

તિહાર જેલમાંથી 871 દિવસે બહાર આવ્યા સત્યેન્દ્ર જૈન

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
તિહાર જેલમાંથી 871 દિવસે બહાર આવ્યા સત્યેન્દ્ર જૈન

તિહાર જેલમાંથી 871 દિવસે બહાર આવ્યા સત્યેન્દ્ર જૈન

ટામેટાંની સુરક્ષા માટે પોલીસ આખી રાત જાગી

ટામેટાંની સુરક્ષા માટે પોલીસ આખી રાત જાગી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.